SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ થઈને ઉત્પન્ન થશે. ત્યાં એક એક દેવની સ્થિતિ બે સાગરેપમ છે. તે દેવલોકમાં સોમદેવની પણ સ્થિતિ બે સાગરેપમની થશે. ગૌતમ સ્વામી પૂછે છે –હે ભદન ! તે સમદેવ આયુભવ અને સ્થિતિક્ષય પછી તે દેવકમાંથી અવીને કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે? ભગવાન કહે છે--હે ગૌતમ ! મહા વિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને તે સિદ્ધ થશે અને તમામ દુઃખને અંત કરશે, સુધમાં સ્વામી કહે છે –હે જમ્મુ આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના ચતુર્થ અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે. (૯). પુષ્પિતાનું ચોથું અધ્યયન સમાપ્ત. પૂર્ણભદ્રદેવકા વર્ણન અધ્યયન પાંચમું ? ai ' ઇત્યાદિ હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના ચેથા અધ્યયનમાં પૂર્વોત ભાનું વર્ણન કર્યું છે તે હે ભગવન્! પાંચમા અધ્યયનમાં ભગવાને ક્યાં અભિપ્રાયનું નિરૂપણ કર્યું છે ? શ્રી નિરયાવલિકા સૂત્ર ૧૨૧
SR No.006457
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nirayavalika
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy