________________
થઈને ઉત્પન્ન થશે. ત્યાં એક એક દેવની સ્થિતિ બે સાગરેપમ છે. તે દેવલોકમાં સોમદેવની પણ સ્થિતિ બે સાગરેપમની થશે.
ગૌતમ સ્વામી પૂછે છે –હે ભદન ! તે સમદેવ આયુભવ અને સ્થિતિક્ષય પછી તે દેવકમાંથી અવીને કયાં જશે ? અને કયાં ઉત્પન્ન થશે?
ભગવાન કહે છે--હે ગૌતમ ! મહા વિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થઈને તે સિદ્ધ થશે અને તમામ દુઃખને અંત કરશે,
સુધમાં સ્વામી કહે છે –હે જમ્મુ આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે પુષ્પિતાના ચતુર્થ અધ્યયનના ભાવનું નિરૂપણ કર્યું છે. (૯).
પુષ્પિતાનું ચોથું અધ્યયન સમાપ્ત.
પૂર્ણભદ્રદેવકા વર્ણન
અધ્યયન પાંચમું ? ai ' ઇત્યાદિ
હે ભદન્ત ! શ્રમણ ભગવાન મહાવીરે પુષિતાના ચેથા અધ્યયનમાં પૂર્વોત ભાનું વર્ણન કર્યું છે તે હે ભગવન્! પાંચમા અધ્યયનમાં ભગવાને ક્યાં અભિપ્રાયનું નિરૂપણ કર્યું છે ?
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૨૧