________________
નિષધકુમાર કા વર્ણન
વૃષ્ણુિદશા વર્ગ (૫) પાંચમે. “ અંતે ' ઇત્યાદિ જમ્મુ સ્વામી પૂછે છે –
હે ભદન્ત ! પુષ્પચૂલા નામના ચોથા ઉપાંગમાં ભગવાને પૂર્વોક્ત પ્રકારથી દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે તે હે ભદન્ત ! ત્યાર પછી વૃષ્ણિદશા નામના પાંચમા ઉપાંગમાં મોક્ષમાસ શ્રમણ ભગવાન મહાવીર કયા અર્થોનું નિરૂપણ કર્યું છે.
સુધર્મા સ્વામી કહે છે--
હે જમ્મુ શ્રમણ ભગવાન મહાવીરે વૃષ્ણિદશા નામના પાંચમા વર્ગમાં બાર અધ્યયનેનું નિરૂપણ કર્યું છે.
તેમનાં નામ:--(૧) નિષધ, ૨) માની, (૩) વહ, (૪) વહ, (૫) પગતા (૬) તિ, (૭) દશરથ, (૮) દરથ, (૯) મહાધન્વા, (૧૦) સપ્તધન્વા, (૧૧) દશધન્વા અને (૧૨) શતધન્વા છે.
જખ્ખ સ્વામી પૂછે છે –
હે ભદન્ત ! જે શ્રમણ ભગવાન મહાવીરે વૃષ્ણિદશામાં બાર અધ્યયનનું નિરૂપણ કર્યું છે તે તે અધ્યયનમાં પ્રથમ અધ્યયનને શું ભાવ કહ્યો છે ?
સુધર્મા સ્વામી કહે છે –. હે જગ્ગ! તે કાળ તે સમયે દ્વારાવતી નામની નગરી હતી, જે બાર
શ્રી નિરયાવલિકા સૂત્ર
૧૩૨