________________
૧૬)
(૧૭) અસંખ્ય પ્રદેશમેં અનંતગુણ (હૈ). પ્રત્યેક (ગુણકી ) પર્યાય ભિન્ન-ભિન્ન હૈ. ઈસ પર્યાયકા લક્ષ છોડકર, (માત્ર ) ઉ૫૨કી (પર્યાયકા ) લક્ષ છોડના ઐસા નહીં. અંદર કે પ્રદેશમેં પર્યાય હૈ, ઉન સબકા લક્ષ છોડકર, અંદર ધ્રુવ ભગવાન હૈ, ધ્રુવકી ધારા હૈ (ઉસકા લક્ષ કરના ). આહાહા! ભગવાન આત્મા વરૂપ જો અંદર વસ્તુ હૈ, એક સમયકી પર્યાય અસંખ્ય પ્રદેશમેં ઉપર હૈ, ઉસસે અંદર ધ્રુવપના ભિન્ન હૈ. ઉસ ધ્રુવકી ઔર પર્યાયકો વર્તમાનમેં ગહરાઈમેં લે જાના.
આહાહા!
એકતાકા અર્થ? ધ્રુવ ઔર પર્યાય એક હો જાતી હૈ ઐસા એકતાકા અર્થ નહીં. પર્યાય ઉસ ઔર ઝુકતી હૈ તો એકતા કહને મેં આતી હૈ.
(પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં-૩૩૬)
( ૧૮ ) ( આત્મા કે ) અસંખ્ય પ્રદેશ હૈ. પ્રત્યેક પ્રદેશમેં પર્યાય ભિન્ન ઉ૫૨ હૈ. સમજમેં આયા? એક પોઈન્ટમેં પર્યાયકા ક્ષેત્ર ભિન્ન હૈ ( ઔર ) ધ્રુવકા ક્ષેત્ર ભિન્ન હૈ. આહાહા ! યહ તો અલૌકિક બાતેં હૈ. ભગવાન !
(પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં. ૩૩૫ ) (૧૯) “પર્યાયકા પ્રદેશસ્ય પર્યાયકા કારણ હૈ.” આહાહા! સમ્યગ્દર્શન આદિ ધર્મકી નિર્મલ પર્યાય ઉત્પન્ન હુઈ, ઉસકા પ્રદેશ ભિન્ન હૈ. અસંખ્ય પ્રદેશમેં વકા પ્રદેશ ભિન્ન (ઔર ) પર્યાયકા પ્રદેશ ભિન્ન હૈ. આહાહા ! જિતને ક્ષેત્રમેર્સે નિર્મલ પર્યાય ઉત્પન્ન હોતી હૈ, ઈતને પ્રદેશ ભિન્ન ગિનનેમેં આપે હૈ. પર્યાયકા કારણ વહુ પ્રદેશ હૈ. ધ્રુવ પ્રદેશ (પર્યાયકા કારણ ) નહીં ઐસા કહતે હૈ. આહાહા ! સમજમેં આયા ? ધ્રવકા પ્રદેશ સૂક્ષ્મ હૈ, પર્યાય કી ઉત્પત્તિનેં વકા ક્ષેત્ર કારણ નહીં. પર્યાયકા ક્ષેત્ર પર્યાયકા કારણ હૈ, આહાહા! ગજબ બાત કરતે હૈ ન ! યહ ગૃહસ્થ પંડિતકા લિખા હુઆ હૈ. આહાહા!
(પ્રવચન નવનીત ભાગ-૪ પેઈજ નં. ૪૯૨) (૨૦) ૫૨ના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તો જુદાં છે જ, પણ એની પર્યાયનો અંશ જે ઊઠે જેટલા અંશમાંથી એટલા પ્રદેશો પણ, દ્રવ્ય-આત્માની અપેક્ષાએ જુદા છે.
( શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૨૧૧) (૨૧) એ પ્રગટ પર્યાય અને વસ્તુ (આત્મદ્રવ્ય) બેની સત્તા-પ્રદેશ ભિન્ન છે તેથી તેની (બન્નેની)
સત્તા ભિન્ન છે. આહા...! હા... ! આવી વાત છે.
(શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૨૧૨) (૨૨) આંઢી તો વિકારમાં લીધું છે. પણ નિર્વિકારી પરિણતિ થાય, એનાય પ્રદેશ જુદા છે. કેમ કે બે ભાવ થયાને ! એક ધ્રુવ ભાવ છે અને એક પરિણતિ ભાવ છે. બે ભાવ થયા માટે બેય ભાવના પ્રદેશ જુદા છે. શુદ્ધ પરિણતિનાય પ્રદેશ જુદા છે.
(શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૧૯૧ ) (૨૩) એ “ચિદ્વિલાસ” માં આવે છે. “ચિદ્વિલાસ” માં એમ કહ્યું કે નિર્મળ પરિણતિના પ્રદેશ ભિન્ન છે ને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ પરિણતી તે પર્યાય છે અને દ્રવ્ય છે તે ધ્રુવ છે. સમજાણું
sis...
(શ્રી પ્રવચન રત્નો ભાગ-૫ પેઈજ નં. ૧૮૨ )