Book Title: Swanubhuti Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 331
________________ (૨) જે પોતાનું ગણાય. (ગુરૂદેવશ્રીના વચનામૃત બોલ ને ૬૫) (રાગ-દ્વેષનું સ્વરૂપ બતાવવું છે-જીવની પર્યાયમાં થાય છે ત્યારે પાંચ સમવાય . કેવી રીતે હોય એ સમજવા માટે આ બોલ છે.) ૧. સ્વભાવ | ૨. નિમિત્ત ૩. પુરુષાર્થ | ૪. નિયતિ | ૫. કાળલબ્ધિ | ધો તે સમયે ત્રિકાળી (વીતરાગ પુરુષાર્થ ક્ષણિક પોતાની સમયની અશુદ્ધ ઉપાદાનની યોગ્યતા (પરના નિમિતે) (કર્મનો ઉદય સ્વતંત્ર) નિમિત્તની સ્વભાવ) પર્યાય થવાની હતી તે તેની હાજરી પોતાના જ્ઞાન આનંદ સ્વભાવને ભૂલીપર્યાય સાથે જોડાઈ જાય છે પર્યાયષ્ટિ કાળલબ્ધિ હોય છે (હોનહાર) ચારિત્ર ગુણની વિપરીત અરૂપી ક્ષણિક અવસ્થા છે. માટે ટળી શકે છે. એ સ્વભાવ ભાવ નથી. પરિપૂર્ણ સ્વભાવના કાળલબ્ધિ ભાન વડે પણ નિમિત્ત કાંઈ કરતું નથી ટળી શકે છે. હવે રાગ-દ્વેષ રૂપ જે ધુમાડો ઊઠે છે-એ બીજી વસ્તુ છે. અને અગ્નિ-જે મિથ્યાત્વ-અજ્ઞાન ભાવ છે તે જુદી વસ્તુ છે. જ્ઞાનની પર્યાય જ્યારે રાગની પર્યાય સાથે એકતત્ત્વબુદ્ધિ કરે છે તે પર્યાયબુદ્ધિ-મિથ્યાત્વ છે એ અનંતાસંસારનું-દુ:ખનું કારણ છે. ૧૨. ૧. પોતાની ભૂમિકાને યોગ્ય થતાં વિકારી ભાવોને જે છોડવા માંગે છે તે પોતાની વર્તમાન ભૂમિકા સમજી શક્યો નથી, માટે તેનું મિથ્યા છે. અને જેને વર્તતા વિકારી ભાવોનો નિષેધ આવતો નથી પરંતુ મીઠાસ વેદાય છે. તો એ પણ વસ્તુ સ્વરૂપ સમજ્યો નથી તેથી તેનું જ્ઞાન-શ્રદ્ધાન મિથ્યા છે. ૩. જ્ઞાનીને તો રાગને રાખવાની ભાવના હોતી નથી અને રાગને ટાળવાની આકુળતા હોતી નથી, સ્વભાવના આશ્રયે એની ઉત્પત્તિ જ થતી નથી એટલે સહેજે ટળી જાય છે એમ કહેવામાં આવે છે. (ઢષ્ટિનાં નિધાન - બોલ નં ૪૫૫). ૧૩. જેટલા વિકલ્પો ઊઠે ઈ બધામાં કાંઈ માલ નથી. ઈ બધા દુ:ખના પંથ છે, બધા વિકલ્પો (શુભ કે અશુભ) હેરાન કરનારા છે એમ એને નિર્ણય થાય તો રાગથી ભેદ દાન કરી જ્ઞાનસ્વભાવ તરફ વળવાનો પુરુષાર્થ કરે.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340