Book Title: Swanubhuti Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 309
________________ લેવાની આત્મામાં તાકાત છે. સમ્યગ્નદર્શનાદિ ગુણનું ગ્રહણ કરવામાં ગુરુ તે નિમિત્ત છે, પણ તે ગુણને . ગ્રહણ કરવાને નૈમિત્તિક ધર્મ તે આ આત્માને છે પણ તે ગુણેને ગ્રહણ કરવાની તાકાત કેની છે? તે ધર્મ તે જીવને છે, માટે ગુણગ્રાહીમયમાં પણ નિર્મોિત્તાધીનપણું નથી, તે નય પણ આત્માના ધર્મને છે ૩૭. અગણીનય - આત્મદ્રવ્ય અગુણીને કેવળ સાણી જ છે, –શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે. એ જ કુમાર તેને જેનાર પુરુષની માફક. અગુણીનયથી આત્માને એ સ્વભાવ છે કે બીજા પાસેથી ગુણનું ગ્રહણ ન કરે પણ સાક્ષીપણે જ રહે. ગુણીનયથી ગુણગ્રહણનો વિકલ્પ હેય, પણ તે વિકલ્પ વખતેય ! આવા સાક્ષી –સ્વભાવનું ધર્મને ભાન વર્તે છે, એટલે તેને વિકલ્પની મુખ્યતા નથી. પણ સાક્ષીભાવની જ આ મુખ્યતા છે, તેની પર્યાયમાં ક્ષણેક્ષણે સાક્ષી પણાનું પરિણમન વધતું જાય છે ને વિકલ્પ તૂટતે . જાય છે. ની સાધકને અસુણીનય” સદાય ન હાથ, પણ સાક્ષીપણાનું પરિણમન તે સદાય વતી જ રહ્યું છે એમ તો તે | તસ્કને ઉપગ મૂકે ત્યારેજ હેય. ' ૩૮, કહ્યુ - આત્મદ્રવ્ય કન, રંગરેજની માફક. સગાદિ પરિણામનું કરનાર છે. જેમાં ચારે જ રંગકામ કરનાર છે તેમ કર્તાનયે આત્મા રાગાદિપરિણામને કર્તા છે. હું અનતગુણનો પિંડ શહ ચિદાનંદ સ્વભાવ છું, મારા શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં રાગને અંશ પણ નથી એટલે રાગનું કર્તાપણું મારા વરૂપમાં . નથી માં –આવી અંતર-સ્વભાવની દ્રષ્ટિપૂર્વક, પર્યાયમાં જે અલ્પરાગ થાય છે તેને સાધક જીવ પિતાનું પરિણમન સી કે જાણે છે, તેને કનય હૈય છે, રોગરહિત ચિદાનંદ સ્વભાવની દષ્ટિ છોડીને એકલા ગજકર્તાપણમાં શકાય તેને આ કર્વનય હોતો નથી. પર કર્તા થાય એવો તે કોઈ ધર્મ આત્મામાં ત્રણ કાળમાં નથી આ છે તેમજ પરવસ્તુ જીવને રાગાદિપણે પરિણુમાવે એવો ધર્મ પણ આત્મામાં કે પાજમાં નથી.* * * * * * . . . *** * ૧૪ જ્ઞાયકસ્વભાવ સાથે એકતા કરીને જે જ્ઞાયકભાવરૂપ પરિણમન થયું તે મોક્ષનો માર્ગ છે. માટે, જ્ઞાની કહે છે કે હે વત્સ! તું તારા શાયકસ્વભાવનો નિર્ણય કરીને, તારી પરિણતિને તેમાં જ વાળ; તારી પરિણતિને પર તરફથી પાછી વાળીને સ્વ તરફ વાળ; સ્વભાવના મહિનામાં જ તેને એકાગ્ર કર. સમયસારમાં આવે છે ને આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને આનાથી બનતું તૃપ્ત, તુજને સુખ અહો! ઉત્તમ થશે. યોગસારમાં પણ કહ્યું છે કે – જેમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મ લીન શીઘ લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન. –૧૩૫.

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340