Book Title: Swanubhuti Darshan
Author(s): Ramniklal Savla
Publisher: Ramniklal Savla

View full book text
Previous | Next

Page 264
________________ ૪૭. જો એમ માનવામાં આવે કે આત્મા સ્વયં સ્વભાવથી શુભ કે અશુભ થતો નથી તો સર્વ જીવકિયોને સંસાર પણ વિદ્યમાન નથી એમ ઠા ૪૭. જે જ્ઞાન યુગપ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશોથી) તાત્કાલિક કે અતાત્કાલિક, વિચિત્ર અને વિષમ (મૂર્ત. અમર્ત આદિ અસમાન જાતિના સર્વ પદાર્થોને જણે છે. તે જ્ઞાનને સાયિક કહ્યું છે. ૪૮. જે એકીસાથે ગેકાલિક ત્રિભુવનસ્થપદાર્થોને જાણતો નથી. તેને પર્યાય સહિત એકદ્રવ્ય પણ જાણવું શકય નથી.* * * ૪૯. જો અનંત પર્યાયવાલા એક દ્રવ્યને આત્મદ્રવ્યને) તથા અનંત દ્રવ્યસમૂહને યુગપદ જાણતો નથી તો તે પુરુય) સર્વને * કઈ રીતે જાણી શકે, પદાર્થોને અવલંબીને ઉ ન અને અનેક પ્રકારના સમસ્ત ૫૦. જો આત્માનું જ્ઞાન ક્રમશઃ પદાર્થોને અવલંબીને ઉત્પન્ન થતું હોય તો તે (જ્ઞાન) નિત્ય નથી. સાયિક નથી. સર્વગત નથી. ૫૧. ત્રણે બળે સદાય વિષમ (અસમાન જાતિના), સર્વ ક્ષેત્રના અને અનેક પ્રકારના સમસ્ત પદાર્થોને જિનદેવનું જ્ઞાન યુગપ જાણે છે. અહો! જ્ઞાનનું માહાભ્યા પર. કેવળજ્ઞાની) આત્મા પદાર્થોને જાણતો હોવા છતાં તે-રૂપે પરિણમતો નથી. તેમને ગ્રહતો નથી તે પદાર્થોરૂપે ઉત્પન્ન થતો નથી તેથી તેને અબંધક કહ્યો છે. પ૩. પદાર્થો સંબંધી જ્ઞાન અમૂર્ત કે મૂર્તિ. અતઢિય કે એન્દ્રિય હોય છે. અને એ જ પ્રમાણે (અમૂર્ત કે મૂર્ત. અતપ્રિય કે એરિય) સુખ હોય છે. તેમાં જે પ્રધાન-ઉત્કૃષ્ટ છે તે ઉપાદેયપણે જાણવું ૫૪. દેખનારનું જે જ્ઞાન અમૃતને. મૂર્ત પદાર્થોમાં પણ અતીંટિયને. અને પ્રચ્છન્નને (હૃાયેલને) એ બધાંયને - સ્વ તેમ જ પરને – દેખે છે, તે જ્ઞાન પ્રત્યક્ષ . પપ. સ્વયં અમૂર્ત એવો જીવ મૂર્ત શરીરને પ્રાપ્ત કરી તે મૂર્ત શરીર વડે યોગ્ય મૂર્ત પાર્થને અવગ્રહીને તેને જાણે છે અથવા નથી જાણતો. પક. આ રસગંધ, વર્ણ અને શબ્દ – કે જેઓ પુદ્ગલ છે તેઓ - દ્રિયોના વિષયો છે. પરંતુ તે ઇઢિયો તેમને (પણ) યુગપ ગ્રહતી નથી. ૫૭. તે ઈદ્રિયો પદ્રવ્ય છે. તેમને આત્માના સ્વભાવરૂપ કદી નથી. તેમના વડે જણાયેલું આત્માને પ્રત્યક્ષ કઈ રીતે હોય? ૫૮. પર દ્વારા થતું જે પદાર્થો સંબંધી વિજ્ઞાન તે તો પરોક્ષ કહેવામાં આવ્યું છે. જો કેવળ જીવ વડે જ જાણવામાં આવે તો તે જ્ઞાન પ્રત્યક્ષ છે. પ૯, સ્વયં (પોતાનાથી ૪) ઊપજતું સમંત (સર્વ પ્રદેશથી જાણતું). અનંત પદાર્થોમાં વિસ્તૃત. વિમળ અને અવગહાદિથી રહિત – એવું જ્ઞાન એકાંતિક સુખ છે એમ (સર્વદેવે કહ્યું છે. ૧૦. જે કેવળ' નામનું જ્ઞાન છે તે સુખ છે. પરિણામ પણ તે જ છે. તેને ખેદ કહ્યો નથી કારણ કે ઘાતી કર્મો ક્ષય પામ્યાં છે. ૩૧. જ્ઞાન પદાર્થોના પારને પામેલું છે અને દર્શન લોકલોકમાં વિસ્તૃત છે; સર્વ અનિષ્ટ નારા પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે. તેથી કેવળજ્ઞાન સુખસ્વરૂપ છે) કર. ‘જેમનાં ઘાતિ કર્મો નાશ પામ્યાં છે તેમનું સુખ સર્વ સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે એવું વચન સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે; અને ભવ્યો તેનો સ્વીકર (આદર, શ્રદ્ધા) કરે છે. ૩. મનુયેંદ્રો, અસુરેંદ્રો અને સુરેંદ્રો સ્વાભાવિક ઈદ્રિયો વડે પીડિત વર્તતા થા તે દુખ નહિ સહી રાકવાથી ૨મ્ય વિષયોમાં રમે છે. ૧૪. જેમને વિષયમાં રતિ છે. તેમને દુખ સ્વાભાવિક જાણો કારણ કે તે જો દુખ તેમનો સ્વભાવ ન હોય તો વિષયાર્થે વ્યાપાર ન હોય. કપ. સ્પર્શનાદિક ઇંદ્રિયો જેમનો આશ્રય કરે છે એવા ષ્ટ વિષયોને પામીને પોતાના અઢ) સ્વભાવે પરિણમીને આત્મા સ્વયમેવ સુખરૂપ થાય છે. દેહ સુખરૂપ થતો નથી. ૯૯. એકાંતે અથાતુ નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (આત્માને) સુખ કરતો નથી, પરંતુ વિષયોના વો સુખ અથવા દુખરૂપ સ્વયં આત્મા થાય છે. જે પ્રાણીની દષ્ટિ તિમિરનાક હોય તો દીવાથી કંઈ પ્રયોજન નથી અર્થાત દીવો કઈ કતો નથી, તેમ જ્યાં આત્મા સ્વયંસુખરૂપ પરિણમે છે ત્યાં વિષયો શું કરે છે? જેમ આકરામાં સૂર્ય સ્વયમેવ તેજ, ઉષ્ણ અને દેવ છે. તેમ લોકમાં સિદ્ધભગવાન પણ (સ્વયમેવ) જ્ઞાન, સુખ અને દેવ છે. ૭૯, દેવ, ગુરુ અને ચતિની પ્રજામાં, દાનમાં. સુશીલોમાં તથા ઉપવાસાદિકમાં રક્ત આત્મા શુભોપયોગાત્મક છે. ૭૦. ભોપયોગયુક્ત આત્મા તિર્યંચ મનુષ્ય અથવા દેવ થઈને. તેટલો કળ વિવિધ ઈદ્રિયસુખ પામે છે. શ્રી પ્રવચન સાર...૩

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340