________________
હિંદી નવજુવાના માટે તમામ દ્વાર બંધ!
८४ - हिंदी नवजुवानो माटे तमाम द्वार बंध ! એક ગ્રેજ્યુએટનું કરુણ સ્વપ્નદર્શન
પદવીદાનને સમારંભ પૂરા થયા અને હું મુંબઈ વિદ્યાપીઠના વ્યાખ્યાનખંડમાંથી નીકળ્યેા ત્યારે ગથી મારી છાતી ગજગજ ફૂલતી હતી, આનની કિંમ આથી મારૂ રામેરામ પુલિકત થઇ. રહ્યું હતું.
કારણ, કુલપતિતરીકે ઇલાકાધિપતિએ અમને વર્તમાન યુગના પ્રકાશવાહક > કહ્યા, અને વિદ્યાપીઠમાં અમે જે શિક્ષણ લીધું તેને “ અમને કેવળ પેટની પૂજામાટે લાયક બનાવે છે એટલુંજ નહિ પણ માતૃભૂમિની સેવામાટે અમને સુયેાગ્ય બનાવનારૂં છે. ’” અને “ વિદ્યાપીઠની અંદર અમને જે પ્રકાશ મળ્યા છે તે અમે ધેરે ધેર પહાંચાડીને અનુપમ દેશસેવા સાધી શકીશું ” એવાં એવાં ઉમદા સૂત્રેાના પડધા હય મારા કાનને વિષે પડી રહ્યા હતા.
પરંતુ મારા હૃદયને વધુમાં વધુ અસર તે ઇંગ્લેંડના પેલા મુખ્ય શિક્ષકે એના વિદ્યાર્થીને આપેલી શિખામણુથી થઈ કે, નીસરણીના લ્લા પગથીઆ આગળ ઉભા રહીને એક ઉપલા પગથીએ જવા મથવું; સામાન્ય ટિકિટ કાપનારમાંથી એક છે!કરે! આખી રેલ્વે કપનીના ડિરેક્ટર થઇ શકે છે; એ વાત ઈલાધિપતિ જેવા પુરુષના મુખેથી સાંભળવાને લીધે મેં એમજ નક્કી કર્યુ કે, બસ, મારે પેાતાને તે એજ સાહસ કરવું.
એ નિશ્ચયની ખુમારીમાં, વર્તમાન યુગના પ્રકાશવાહક બનવાની એ ગૌરવની ધરીમાં, આવતી કાલથી શરૂ થનાર જીવનના નવીન ક્રમમાં નીસરણીના છેક નીચલા પગથીઆથી શરૂ કરી ઉન્નતિના શિખરે પહોંચવાનુ સાર્વસ કરી બતાવવાના નિશ્ચયબલની ધગશમાં ચાંપાટી ઉપર ફરવા નીકળ્યો. રસ્તામાં એક મિત્ર મળ્યો. તેણે મારી મશ્કરી કરી.
“ કેમ બી. એ. ની પદવી વરી આવ્યાને ? ”
,,
KEE
મેં હસીને કહ્યું:–“ હા.
“ હવેજ સંસાર શું છે તે સમજાશે. કૅલેજ-જીવનમાં જગતના વિદ્વાન રસિક નાટકા અને નવલકથાઓ વાંચી વાંચીને જે સ્વપ્નાં રચ્યાં હશે, અને જગતમાં તેથી બધું ઉલટે ઉલટું જણાશે, ત્યારેજ તમને જગતનુંં ખરાખર ભાન તેને હસી કાઢયે અને જોજેતે, જગતમાં હું કેવાં રાક્રમ કરી બતાવું છું '' એવું કહીને સ્વપ્નદ્રષ્ટાની માફક મનની અનેક મુરાદોનુ વર્ણન કરી ગયા. એ રાત્રે મને ભવ્ય સ્વપ્નદન થયું.
પુરુષાનાં રચેલાં જ્યારે વ્યવહારૂ પણ મેક
થશે. ’
""
X
×
X
*
×
*
એક વિશાળ મેદાન હતું તેમાં અનેક નીસરણીઓ ઉભી કરી રાખી હતી. પ્રત્યેક નીસરણી આગળ નાનકડાં બારણાં ગાઠવ્યાં હતાં અને તેની ઉપર જૂદી જૂદી ટિકિટા ચેાઢવામાં આવી હતી. મેદાનમાં અનેક નવજુવાનાની દેડાદોડ થતી હતી; ગારા, ધઉંવર્ણો, પીળા, કાળા, રાતા—અનેક જાતના યુવા ત્યાં હતા.
હું પણુ એ ટાળામાંજ ઘૂમતા હતા.
મને એટલુ સ્મરણ હતું કે, સીડીના છેક નીચલા પગથીઆ આગળથી શરૂ કરીને મારે તેના ઉપરના પગથીએ પહેાંચવાનું છે.
તેથી એક છેડેથી શરૂ કરવાને વિચાર કરીને હું ડાબી તરફ ગયેા. બારણા આગળ લખેલું હતું:-લશ્કરખાતું. મને થયું કે, આ માગ સારા છે. ખહાદુરીથી સ્વદેશસેવા કરી શકાશે, પણુ અંદર પગ મૂકવા જતે! હતા ત્યાંજ એક જમાદાર અંગ્રેજે મને અટકાવ્યેા. મેં કહ્યું- મારે લશ્કરમાં છેલ્લી પંક્તિના સૈનિક ખનીને મારા દેશના સેનાધિપતિ બનવું છે.
""
પેલાએ કહ્યું- હિં’દી છેકરાએ માટે અહીં જગા નથી. ’
કંઇ નહિ, ખીજે જોઉં' કરતા આગળ વધ્યા. ત્યાં વિમાનખાતાની ખારી આવી, ત્યાં પણ મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com