________________
૧ વિધાર્
ર
रसायण
3 मंगलट्ट
४ विणए
५ पयाहिणावत्ते
हु गरुए
જી
अडज्झ
८ कृत्थे
સુવર્ણના આઠ ગુણો જેવા સાધુ ભગવન્તના આઠ ગુણો
સુવર્ણના ગુણ
વિષનો નાશ કરનાર
વૃદ્ધાવસ્થા થવા છતાં શક્તિ, કાન્તિ આદિથી
વૃદ્ધાવસ્થા ન જણાય
મંગલનું કારણ-માંગલિક
કાર્યોમાં ઉપયોગ
વિનીત-કડાં, હાર
આદિ આભૂષણો
થાય છે
પ્રદક્ષિણાવર્ત- અગ્નિના
તાપથી જમણી તરફ
ગોળગોળ ફરે છે
ગુરુ-સારયુકત છે
અદાહ્ય-સારયુકત હોવાથી
અગ્નિથી ન બળે
અકુત્સ્ય
તેમાં દુર્ગંધ ન હોય
मोहविसं
घायइ
શ્રુતસરિતા
Jain Education International 2010_03
सिवोवएसा
रसायणं
गुणयो य
मंगलट्ठ
कुणति
विणीओ य
जोग्गति
मसारि
पयाहिण
गंभीरो
गरुयओ
જોRIT
अडज्झो
સાધુ ભગવન્તના ગુણ
अकुत्थ
सइ
મોક્ષમાર્ગનો ઉપદેશ આપી
મોહરૂપ વિષનો નાશ
મોક્ષમાર્ગનો ઉપદેશ આપી
અજર-અમર બનાવે છે
૨૪૫
For Private & Personal Use Only
સ્વગુણોથી મંગલનું કાર્ય-વિઘ્નોના વિનાશ કરે છે
યોગ્ય હોવાથી
સ્વભાવથી જ
વિનયયુક્ત હોય છે
માર્ગાનુસારીમોક્ષરૂપ તાત્વિક માર્ગને અનુસરનારા
ગંભીર હોય
અતુચ્છ ચિત્તવાળો
ક્રોધરૂપી અગ્નિથી
ન બળે
सीलभावेणं
જે સુવર્ણ કષ, છેદ, તાપ અને તાડનારૂપ કારણોથી (પરીક્ષાઓથી) નિર્દોષ સિદ્ધ થાય, તે સુવર્ણમાં ઉપરોકત આઠ ગુણો હોય છે.
સાધુભગવન્તો : (૧)કષ-જેમ કષ વડે સુવર્ણ નિર્મલ, તેમ તેજો લેશ્યા આદિ શુભલેશ્યાથી કષ શુદ્ધિ. (૨) છેદ-શુભભાવ અને શુદ્ધભાવની પ્રધાનતા એ છેદ શુદ્ધિ. (૩) તાપ-અપકારી પ્રત્યે અનુકંપા એ તાપશુદ્ધિ. (૪) તાડના-રોગાદિમાં અત્યંત નિશ્ચલતા એ તાડના શુદ્ધિ.
સદા શીલરૂપ સુગંધ હોવાથી દુર્ગુણોરૂપ દુર્ગંધ ન હોય
સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા
www.jainelibrary.org