SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ વિધાર્ ર रसायण 3 मंगलट्ट ४ विणए ५ पयाहिणावत्ते हु गरुए જી अडज्झ ८ कृत्थे સુવર્ણના આઠ ગુણો જેવા સાધુ ભગવન્તના આઠ ગુણો સુવર્ણના ગુણ વિષનો નાશ કરનાર વૃદ્ધાવસ્થા થવા છતાં શક્તિ, કાન્તિ આદિથી વૃદ્ધાવસ્થા ન જણાય મંગલનું કારણ-માંગલિક કાર્યોમાં ઉપયોગ વિનીત-કડાં, હાર આદિ આભૂષણો થાય છે પ્રદક્ષિણાવર્ત- અગ્નિના તાપથી જમણી તરફ ગોળગોળ ફરે છે ગુરુ-સારયુકત છે અદાહ્ય-સારયુકત હોવાથી અગ્નિથી ન બળે અકુત્સ્ય તેમાં દુર્ગંધ ન હોય मोहविसं घायइ શ્રુતસરિતા Jain Education International 2010_03 सिवोवएसा रसायणं गुणयो य मंगलट्ठ कुणति विणीओ य जोग्गति मसारि पयाहिण गंभीरो गरुयओ જોRIT अडज्झो સાધુ ભગવન્તના ગુણ अकुत्थ सइ મોક્ષમાર્ગનો ઉપદેશ આપી મોહરૂપ વિષનો નાશ મોક્ષમાર્ગનો ઉપદેશ આપી અજર-અમર બનાવે છે ૨૪૫ For Private & Personal Use Only સ્વગુણોથી મંગલનું કાર્ય-વિઘ્નોના વિનાશ કરે છે યોગ્ય હોવાથી સ્વભાવથી જ વિનયયુક્ત હોય છે માર્ગાનુસારીમોક્ષરૂપ તાત્વિક માર્ગને અનુસરનારા ગંભીર હોય અતુચ્છ ચિત્તવાળો ક્રોધરૂપી અગ્નિથી ન બળે सीलभावेणं જે સુવર્ણ કષ, છેદ, તાપ અને તાડનારૂપ કારણોથી (પરીક્ષાઓથી) નિર્દોષ સિદ્ધ થાય, તે સુવર્ણમાં ઉપરોકત આઠ ગુણો હોય છે. સાધુભગવન્તો : (૧)કષ-જેમ કષ વડે સુવર્ણ નિર્મલ, તેમ તેજો લેશ્યા આદિ શુભલેશ્યાથી કષ શુદ્ધિ. (૨) છેદ-શુભભાવ અને શુદ્ધભાવની પ્રધાનતા એ છેદ શુદ્ધિ. (૩) તાપ-અપકારી પ્રત્યે અનુકંપા એ તાપશુદ્ધિ. (૪) તાડના-રોગાદિમાં અત્યંત નિશ્ચલતા એ તાડના શુદ્ધિ. સદા શીલરૂપ સુગંધ હોવાથી દુર્ગુણોરૂપ દુર્ગંધ ન હોય સાધુ જીવનની ચર્યાની પ્રથમ ભૂમિકા www.jainelibrary.org
SR No.004582
Book TitleShrutasarita
Original Sutra AuthorN/A
AuthorRajnibhai C Shah
PublisherNarendra Mulchand Shah Mumbai
Publication Year2008
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy