________________
प्रमैययोधिनी टीका पद ५ सू.१३ परमाणु पुद्गलपर्यायनिरूपणम् प्रागुक्तरीत्या स्वयमूहनीयः, 'फासाणं सीय उसिण निद्ध लुक्खेहिं छटाणवडिए' स्पर्शानां शीतोष्णस्निग्धरुःश्चतुर्मिरेव पट्स्थानपतितः परमाणु पुद्गलो भवति तथाहि परमाणुपुद्गलादीनामसंख्यातप्रदेशस्कन्धपर्यन्तानां कतिपयानामनन्तप्रादेशिकानामपि स्कन्धानां तथैवैकप्रदेशावगाढानां यावत् संख्यातप्रदेशावगाढानां शीतोप्णस्निग्धरूक्षरूपाणां चतुर्णामेव स्पर्शानां सद्भावेन तेनैव परमाणु पुद्गलादीनां पट्स्थानपतितत्वं वक्तव्यं नेतरैरिति तात्पर्यमवसेयम् , प्रकृतमुपसंहरनाह-'से तेणटेणं गोयमा ! एवं वुच्चइ-परमाणुपोग्गलाणं अणंता पज्जवा पण्णत्ता' हे गौतम ! तत्-अथ, तेनार्थेन एवमुक्तरीत्या उच्यते यत्-परमाणुपुद्गलानाम् अनन्ताः पर्यवाः प्रज्ञप्ताः इति सम्प्रति स्कन्धवक्तव्यतामाह-गौतमः पृच्छति ? 'दुपएसियाणं पुच्छा' हे भदन्त ! द्विप्रदेशिकानां स्कन्धानां कियन्तः के समान कर लेना चाहिए। किन्तु ध्यान में रखना चाहिए कि एक परमाणु में आठ स्पों में से सिर्फ शीत, उष्ण, स्निग्ध और रूक्ष ये चार स्पर्ण ही होते हैं । और न केवल परमाणु,में वल्कि असंख्यातप्रदेशी तक के स्कंध में भी चार स्पर्श ही पाये जाते हैं कोई-कोई अनन्तप्रदेशो स्कंध भी ऐसे होते हैं जिनमें चार ही स्पर्श होते हैं। उसी प्रकार एक प्रदेश में अवगाढ से लेकर संख्यात प्रदेशों में अवगाढ स्कंध भी चार स्पर्श वाले होते हैं । अतएव शीत, उष्ण, स्निग्ध
और रूक्ष, इन चार स्पों की अपेक्षा से ही परमाणु को पदस्थानपतित समझना चाहिए।
अव प्रकृत का उपसंहार करते हुए कहते हैं-हे गौतम ! इस हेतु से ऐसा कहा जाता है कि परमाणुपुद्गलों के अनन्त पर्याय कहे गए हैं। ___ गौतम-हे भगवन् ! हिप्रदेशी स्कंधों के कितने पर्याय कहे हैं ? રાખવું જોઈએ કે એક પરમાણુમાં આઠ સ્પર્શીમાંથી ફકત શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ આ ચાર સ્પર્શ જ હોય છે. અને કેવળ પરમાણુમાં જ નહિ પણ સંખ્યાત પ્રદેશ સુધીના સ્કમાં પણ ચાર સ્પર્શ જ મળી આવે છે. કોઈ કઈ અનન્ત પ્રદેશી સ્કલ્પમાં પણ એવું બને છે કે જેમાં ચાર જ સ્પર્શ હોય છે. એ રીતે એક પ્રદેશમાં અવગાઢથી લઈને સંખ્યાત પ્રદેશમાં અવગાઢ સ્કન્ધ પણ ચાર સ્પર્શવાળા હોય છે. તેથી જ શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ એ ચાર સ્પર્શોની અપેક્ષાએ જ પરમાણુ ને વથાન પતિત સમજવા જોઈએ.
હવે પ્રકૃતિને ઉપસંહાર કરતા કહે છે કે-હે ગૌતમ ! એ હેતુથી એમ કહેવાય છે કે પરમાણુ પુદ્ગલેના અનઃ પર્યાય કહેલા છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્ દ્વિદેશી સ્કોના કેટલા પર્યાય કહ્યા છે?