________________
१०५०
प्रनापनासूत्रे उरगा पुण पंचमी पुढवि ॥१॥छटिं च इत्थियाओ-मच्छा मणुया य सत्तमि पुढवि । एसो परमोवायो बोद्धव्यो नरगपुढवीणं ॥२॥ असंज्ञिनः खलु प्रथमां द्वितीयामपि सरीसृपाः तृतीगा पक्षिणः । सिंहाः यान्ति चतुर्थीम् उरगाः पुनः पञ्चमी पृथिवीम् ॥१॥ पप्ठीञ्च स्त्रियः मत्स्या मनुष्याश्च सप्तमी पृथिवीम् अत्रेदं वोध्यम् समुच्चयनरकोपपातप्ररूपणे रत्नप्रभापृथिवी नरकोपपातप्ररूपणे च देव रयिक पृथिवीकायिकादिपञ्चकरूपैकेन्द्रिय विकलेन्द्रियत्रयेभ्यः एवम असंख्येयवीयुष्क चतुप्पढखेचरेभ्यः शेपेभ्योऽपि अपर्याप्तकपञ्चेन्द्रियतिर्यग्योनिकेभ्यः तथा मनुप्येनरक में उत्पन्न हों तो दूसरे नरक तक ही उत्पन्न हो सकते हैं। पक्षी तीसरे नरक तक ही उत्पन्न हो सकते हैं। सिंह चौथी नरक भूमि तक ही उत्पन्न हो सकते हैं। उरग पांचवीं पृथ्वी तक, स्त्रियां छठी पृथ्वी तक और मत्स्य तथा मनुष्य सातवीं पृथ्वी तक उत्पन्न होते हैं। यह सातों पृश्चियों का उत्कृष्ट उपपात कहागया है, अर्थात् यहां जिन-जिन जीवों का जिस-जिस भूमि तक उपपात बतलाया गया है, वह उत्कृष्ट है-वे जीव उससे आगे उत्पन्न नहीं हो सकते, परन्तु पहले की किसी भी भृमि में उत्पन्न हो सकते हैं। जैले मनुष्य और मत्स्य की उत्पत्ति लातची भूमि तक कही गई है पर उससे पहले की छठी, पाँचवीं यावत् पहली नरकभूमि में भी उनकी उत्पत्ति हो सकती है। ___ यहां यह समझ लेना चाहिए-सामान्य नारकों के तथा रत्नप्रभा पृथिवी के नारकों के उपपात में देवों, नारकों, पांच पृथ्वी कायिक आदि થાય તે બીજા નરક સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. પક્ષી ત્રીજા નરક સુધીમાંજ ઉત્પન્ન થઈ શકે છે. સિંહ ચોથા નરક સુધીમાં જ ઉત્પન્ન થઈ શકે છે. ઉરગ પાચમી પૃથ્વી સુધીમાં સ્ત્રિયો છઠ્ઠી પૃથ્વી સુધીમાં અને મત્સ્ય તથા મનુષ્ય સાતમી પૃથ્વી સુધીમાં ઉત્પન્ન થાય છે. આ સાતે પૃથ્વીને ઉત્કૃષ્ટ ઉપપાત કહે છે, અર્થાત્ અહીં જે જે ઇનો જે જે ભૂમિ સુધી ઉષપાત બતાવે છે તે ઉત્કૃષ્ટ છે–તે જીવ તેનાથી આગળ ઉત્પન્ન નથી થઈ શક્તા, પરંતુ પહેલાની કઈ પણ ભૂમિમાં ઉત્પન્ન થઈ શકે છે.
જેમ મનુષ્ય અને મત્સ્યની ઉત્પત્તિ સાતમી ભૂમિ સુધી કહેલી છે, પણ તેના પહેલાની છઠી પાંચમી યાવત પહેલી નરક ભૂમિમાં પણ તેમની ઉત્પત્તિ થઈ શકે છે.
અહિં એ સમજી લેવું જોઈએ—સામાન્ય નાના તથા રત્નપ્રભા પૃથ્વીના નારકેના ઉપપાતમાં દે, નારકે; પાંચ પૃવકાયિક આદિ સ્થાવરે, ત્રણ