Book Title: Pragnapanasutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 1168
________________ मशीपनारी सिध्यन्ति बुध्यन्ते मुच्यन्ते, परिनिर्वान्ति-निर्वाणं प्राप्नुवन्ति, सर्वदुःखानामन्तं कुर्वन्ति, 'वाणमंतरजोइ सियवेमाणियसोहम्मीसाणाय जहा अमुरकुमारा' वानव्यन्तर ज्योतिष्कवैमानिए.सोधर्मशानाश्च यथा अमुरकुमारा भणितास्तथा अणितव्याः, किन्तु-'नवरं जोड सियाणय भाणियाणय चयंतीति अमिलावो काययो' नवरम्-पूर्वापेक्षया विशेषस्तु-ज्योतिप्काणाञ्च वैमानिकानाञ्च च्यवन्ति' इति अभि. लापः आलापः कर्तव्यः, गौतमः पृच्छति-'सर्णकुमारदेशणं पुच्छा ?' सनत्कुमारदेवानां पृच्छा ? भगवान् आह-गोयमा ! हे गौतम ? जहा असुरकुमारा' यथा अगु. रकुमारा उक्तास्तथैव सनत्कुमारदेवा वक्तव्याः , किन्तु-'नवरं एगिदिएमु ण उववज्जंति' नवरम्-पूर्वापेक्षया विशेपरतु-सनत्कुमारदेवा एकेन्द्रियेषु स्वभवात्प्रच्युत्य न उपपद्यन्ते, एवं जाव सहस्सारगदेवा' एवम्-उक्तरीत्या, यावत्-माहेन्द्रब्रह्मलोकम्परा से मुक्ति प्राप्त करते हैं, निर्वाण प्राप्त करते है और समस्त दुःखों का अन्त करते हैं।। वानव्यन्तर, ज्योतिप्क, तथा सौधर्म और ऐशान वैमानिको की प्ररूपणा असुरकुमारों के समान समझनी चाहिए । विशेष बात यह है कि ज्योतिष्क और वैमानिक देवों के लिए 'उद्वतना' शब्द का प्रयोग न करके च्यवन शब्द का प्रयोग करना चाहिए । गौतम-भगवन् । सनत्कुमार देव अनन्तर उद्ववत्तेना करके कहां उत्पन्न होते हैं ? भगवान्-गौतम ! सनत्कुमार देवों का कथन असुरकुमारों के समान समझना चाहिए, विशेषता यह है कि सनत्कुमार देव अपने भव से च्यवन करके एकेन्द्रियों में उत्पन्न नहीं होते हैं । इसी प्रकार ઉત્પન્ન થાય છે. કેઈ કે મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત કરે છે, બોધિ પ્રાપ્ત કરે છે, સમસ્તકર્મોથીયા ભવપરંપરાથી મુક્તિ પ્રાપ્ત કરે છે અને સમસ્તદુઃખનો અ ત કરે છે. વાનયંતર, જ્યોતિષ્ક તથા સૌધર્મ અને શાન વૈમાનિકેની પ્રરૂપણ અસુરકુમારોના સમાન સમજવી જોઈએ. વિશેષવાત એ છે કે જ્યોતિષ્ક અને વિમાનિક દેના માટે “ઉદ્દવર્તના” શબ્દનો પ્રયોગ ન કરતા બચ્યવન” શબ્દને પ્રયોગ કરવો જોઈએ. શી ગૌતમ સ્વામી -ભગવદ્ ! સનકુમારે દેવ અનન્તર ઉદ્વર્તન કરીને ક્યાં ઉત્પન્ન થાય છે? શ્રી ભગવાન –ગૌતમ ! સનકુમાર દેવેનું કથન અસુરકુમારના સમાન સમજવું જોઈએ, વિશેષ વાત એ છે કે સનસ્કુમાર દેવ પિતાના ભાવથી અવન કરીને એકેન્દ્રિયોમાં ઉત્પન નથી થતા એજ પ્રકારે સહસાર દેવલેક સુધી

Loading...

Page Navigation
1 ... 1166 1167 1168 1169 1170 1171 1172 1173 1174 1175 1176 1177 1178 1179 1180 1181 1182 1183 1184 1185 1186 1187 1188 1189 1190 1191 1192 1193 1194 1195 1196