________________
प्रकापना स्थित्या अवस्थानापेक्षया, संख्येयप्रदेशिकः स्कन्धश्चतुःस्थानपतितो भवति, तथा च स्थित्यपेक्षया संख्येयप्रदेशिकः स्कन्धः संख्येयप्रदेशिकस्कन्धस्य असंख्येयभागहीनो वा, संख्येयभागहीनो वा, संख्येयगुणहीनो वा, असंख्येयगुणहीनो वा भवति, असंख्येयभागाभ्यधिको वा, संख्येयभागाभ्यधिको वा, संख्येयगुणाभ्यधिको वा, असंख्येयगुणाभ्यधिको वा भवति, 'वण्णाइ उवरिल्ला चउफासपज्जवेहिय छटाणवडिए' वर्णादिभिः-वर्णगन्धरसः, उपरितनचतुःस्पर्शपर्यवैश्व-शीतोष्ण स्निग्धरूक्ष स्पर्शपर्यवैरित्यर्थः, पट्टस्थानपतितो भवति, तदभिलापस्तु पूर्वोक्तरीत्याऽवसेयः, गौतमः पृच्छति-'असंखिज्जपएसियाणं पुच्छा ?' हे भदन्त ! असंख्येयप्रदेशिकानां स्कन्धानां कियन्तः पर्यवाः प्रज्ञप्ताः ? इति पृच्छा, भगवान् आह-'गोयमा! हे गौतम ! 'अणता पज्जवा पण्णत्ता' असंख्येयस्कंध दूसरे संख्यातप्रदेशी स्कंध ले स्थिति में असंख्यातभाग हीन, संख्यातभाग हीन, संख्यातगुण हीन अथवा असंख्यातगुण हीन होता है। अधिक हो तो असंख्यातभाग अधिक, संख्यातभाग अधिक, संख्यातगुण अधिक अथवा असंख्यातगुण अधिक होता है। वर्णादि की अपेक्षा से तथा उपर्युक्त चार अर्थात् शीत, उष्ण, स्निग्ध और रूक्ष स्पर्शों की अपेक्षा से षट्स्थान पतित होता है। उनका कथन पूर्ववत् समझ लेना चाहिए। ___ गौतम-असंख्यातप्रदेशी स्कंधों की पृच्छा, अर्थात् हे भगवन् ! असंख्यातप्रदेशी स्कंधों के कितने पर्याय कहे हैं ?
भगवान्हे गौतम ! असंख्यातप्रदेशी स्कंधों के अनन्त पर्याय कहे हैं। છે, તેથી જ એક સંખ્યાત પ્રદેશી કન્ય બીજા સંખ્યાત પ્રદેશી સ્કલ્પથી સ્થિતિમાં અસંખ્યાત ભાગહીન, સ ાત ભાગહીન સંખ્યાત ગુણહીન અથવા અસંખ્યાત ગુણહીન થાય છે. અધિક હોય તો અસંખ્યાત ભાગ અધિક સંખ્યાત ભાગ અધિક, સખ્યાતગુણ અધિક અથવા અસંખ્યાત ગુણ અધિક થાય છે, વર્ણાદિની અપેક્ષાએ તથા ઉપર્યુક્ત ચાર અર્થાત શીત, ઉષ્ણ, સ્નિગ્ધ અને રૂક્ષ સ્પર્શોની અપેક્ષાએ ષસ્થાન પતિત થાય છે. તેમનું કથન પૂર્વવત્ સમજી से नये.
શ્રી ગૌતમસ્વામી–અસ ખ્યાત પ્રદેશી સ્કન્વેની પૃચ્છા, અર્થાત હે ભગવન! અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના કેટલા પર્યાય કહ્યા છે?
શ્રી ભગવાન - હે ગૌતમ! અસંખ્યાત પ્રદેશી સ્કન્ધના અનન્ત પર્યાય ४ह्या छ,