________________
१०४९
प्रबोधिनी टीका पद ६ सु. ९ उरपरिसर्पादीनामेकसमयेनोपपातनि० धन्ते, नपुंसकेभ्योऽपि नपुंसकजीवो अपि तमापृथिवी नैरयिकत्वेन उपपद्यन्तेउत्पद्यन्ते इति भावः, गौतमः पृच्छति - 'अहेसत्तमापुढवि नेरइयाणं भंते ! कओहिंतो उववज्जंति ?' हे भदन्त ! अघः सप्तमपृथिवी नैरयिकाः खलु केभ्य उत्पद्यन्ते भगवान् आह - 'गोयमा ! हे गौतम ! 'एवंचेव' एवञ्चैव - पूर्वोक्ततमा पृथिवी नैरयिकवदेव अधः सप्तमपृथिवी नैरथिका अपि उपपादयितव्याः किन्तु नवरं ' इत्थीहितो पडिसेहो कायव्वो' नवरम् - पूर्वापेक्षया विशेषस्तु अधः सप्तमपृथिवी नैरयिकाणामुत्पादस्य स्त्रीभ्यः प्रतिषेधः कर्तव्यः, अथोपर्युक्तानाम् संग्रहगाथाद्वयमाह - अस्सनी खलु पढमं दोच्चंपि सरिसिवा तइयपक्खी सीहा जंति चउत्थि
1
भगवान - हे गौतम! स्त्रियों से भी उत्पत्ति होती है, पुरुषों से भी उत्पत्ति होती है और नपुंसकों से भी होती है । अर्थात् स्त्री, पुरुष और नपुंसक लिंग वाले मनुष्य मर कर तमा पृथ्वी के नारक के पर्याय में उत्पन्न हो सकते हैं ।
भगवान् -
गौतम - हे भगवन् ! सातवीं पृथ्वी के नारक कहां से उत्पन्न होते हैं। - गौतम ! इसी प्रकार अर्थात् तमा पृथ्वी के नारकों के समान ही समझना चाहिए, विशेषता इतनी ही है कि स्त्रियों से निषेध करना चाहिए, अर्थात् स्त्री सातवीं नरकभूमि में उत्पन्न नहीं होती ।
ऊपर कहे हुए विषय का संग्रह करने वाली दो गाथाएं कहते हैंअसंज्ञी जीव मर कर यदि नरक में उत्पन्न हों तो पहली पृथ्वी में ही उत्पन्न होते हैं । सरीसृप अर्थात् रेंग कर चलने वाले प्राणी यदि
શ્રી ભગવાન્ : હે ગૌતમ ! સ્ત્રિયાથી પણ ઉત્પત્તિ થાય છે, પુરૂષોથી પણ ઉત્પત્તિ થાય છે અને નપુ'સકાથી પણ થાય છે અર્થાત્ સ્ત્રી, પુરૂષ અને નપુંસકલિંગ વાળા મનુષ્ય મરીને તમા પૃથ્વીના નારકના પર્યાયમાં ઉત્પન્ન થઇ શકે છે.
શ્રી ગૌતમસ્વામી: હે ભગવન્! સાતમી પૃથ્વીના નારક કયાંથી ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન :–હે ગૌતમ ! એજ પ્રકારે અર્થાત્ તમા પૃથ્વીના નારકની જેમજ સમજી લેવા જોઇએ, વિશેષતા એ છે કે સિચેાથી નિષેધ કરવા જોઈએ અર્થાત્ સ્ત્રી સાતમી નારક ભૂમિમાં ઉત્પન્ન નથી થતી.
ઊપર કહેલ વિષયને સગ્રહ કરવાવાળી એ ગાથાએ કહે છે
અસંજ્ઞી જીવ મરીને જો નરકમાં ઉત્પન્ન થાય તેા પહેલી પૃથ્વીમાં જ ઉત્પન્ન થાય છે. સરીસૃપ અર્થાત્ પેટઘીને ચાલાનારા પ્રાણી જે નરકમાં ઉત્પન્ન
प्र० १३२