________________
प्रहापनासो त्वेन उद्वर्तमानत्वेन चोपलभ्यमानत्वात् तेपाञ्च बनस्पतिकायिकानामनन्तत्वात् किन्तु 'परट्ठाणुवाइयं पडुच्च अणुसमयं अविरहिया असंखेजा उववज्जति' परस्थानोपपातिकम्-परस्थानमपृथिवीकायिकादयस्तेषु उपपात एव औपपातिकस्तम् प्रतीत्य पृथिवीकायिकाग्रुपपातापेक्षया यदा पृथिवीकायिकादय स्वभवादुद्वृत्य वनस्पतिपु उत्पद्यमानाः प्ररुप्यन्ते तदेत्यर्थः अनुसमयम् प्रतिसम. यम् अविरहितम्-सर्वकालम् असंख्येया उपपद्यन्ते इति वक्तव्यम् , पृथिवीकायिकादीनामसंख्येयत्वात् , गौनमः पृच्छति-'वेइंदियाणं भंते ! केवइया एगसमएणं उबवनंति ? हे भदन्त ! द्वीन्द्रियाः खलु कियन्त एकसमयेन उपपद्यन्ते ? भगवानाह-गोयमा ! हे गौतम ! 'जहण्णेणं एगो वा, दो वा, अर्थ वनस्पति भव सरझना चाहिए । जो वनस्पानिकायिक जीव मर कर पुनः वनस्पनिकाय में ही उत्पन्न होते हैं उनका उत्पाद स्वस्थान में उत्पाद कहलाता है और जब पृथ्वीकाय आदि किसी अन्य काय का जीव वनस्पतिकाय में उत्पन्न होता है तब उसका उत्पाद परस्थान उत्पाद कहलाता है । परस्थान उत्पाद की अपेक्षा प्रतिसमय निरन्तर असंख्यात जीवों का उपपात होता है क्योंकि पृथ्विीकाय आदि के जीव असं ख्यात हैं। तात्पर्य यह है कि एक समय में वनस्पतिकाय से मर कर वनस्पतिकाय में ही उत्पन्न होने वाले जीव अनन्त होते हैं एव अन्य कायों से सर कर वनस्पिकाय में उत्पन्न होने वाले असंख्यात असंख्यात है।
गौतम-हे भगवन् ! एक समय में डीन्द्रिय जीव कितने उत्पन्न होते हैं ?
भगवान्-हे गौतम ! जघन्य एक दो या तीन और उत्कृष्ट જ જોઈએ. જે વનસ્પતિકાયિક જીવ મરીને ફરીથી વનસ્પતિ કાયમાં જ ઉત્પન્ન થાય છે. તેમના ઉત્પાદને સ્વસ્થાનમા ઉત્પાદ કહેવાય છે અને જ્યારે પૃથ્વીકાય આદિ કે અન્ય કાયને જીવ વનસ્પતિ કાયમ ઉત્પન્ન થાય છે ત્યારે તેને ઉત્પાદ પરસ્થાન ઉત્પાદ કહેવાય છે. પરસ્થાન ઉત્પાદની અપેક્ષાએ પ્રતિ સમય નિરંતર અસંખ્યાત છેને ઉપપાત થાય છે, કેમકે પૃથ્વીકાય આદિના જીવ અસ ખ્યાત છે તાત્પર્ય એ કે એક સમયમાં વનસ્પતિકાયથી મરીને વનસ્પતિ કાયમાંજ ઉત્પન્ન થનારા જીવ અનન્ત હોય છે. તેમજ અલ્પકાથી મરીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થનારા અસંખ્યાત છે.
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન ! એક સમયમાં દીન્દ્રિય જીવ કેટલા ઉત્પન્ન થાય છે ?
શ્રી ભગવાન-હે ગૌતમ 1 જઘન્ય એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત