Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
તેજ છવ્વીસના ઉદયમાં શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ પરાઘાત અને બે વિહાગતિમાંથી એક મેળવતાં અઠાવીશને ઉદય થાય છે. અહિં પહેલાં પર્યાપ્તાને છવ્વીશના ઉદયન જે બસો અડ્યાશી ભંગ કહ્યા તેને બે વિહાગતિ સાથે ગુણતાં પાંચ છોતેર ભંગ થાય છે. અપર્યાપ્તાને અટૂઠાવીશને ઉદય હેતે નથી, એટલે આ ઉદયસ્થાનથી તેના ભાંગા થતા નથી. મતાંતરે બસે અધ્યાશી ભાંગા થાય છે.
ત્યારબાદ પ્રાણાપાન પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉચ્છવાસને ઉદય મેળવતાં એગણત્રીશને ઉદય થાય છે. અહિં પણ પહેલાની જેમ પાંચસે તેર ભંગ થાય છે. અથવા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તાને ઉશ્વાસને ઉદય થતાં પહેલાં કોઈને ઉદ્યોતને ઉદય થવાથી પણ ઓગણત્રીશને ઉદય થાય છે અહિં પણ પાંચસો છતર ભંગ થાય છે. સઘળા મળી ઓગણત્રીશના ઉદયના અગિયારસ અને બાવન ભાંગા થાય છે. મતાંતરે પાંચસે છેતેર ભંગ થાય છે. .
ત્યારબાદ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્તાને સુસ્વર-દરવરમાંથી એકને ઉદય મેળવતાં ત્રીશને ઉદય થાય છે. અહિં ઉછુવાસ સાથે ઓગણત્રીશના ઉદયના જે પાંચસો છેતેર ભાંગ કહ્યા તેને બે સ્વર સાથે ગુણતાં અગિયારસ અને બાવન ભાંગા થાય છે. અથવા પ્રાણાપાન પર્યાપ્તએ પર્યાપ્તાને સ્વરને ઉદય થતાં પહેલાં કેઈને ઉદ્યોતને ઉદય થાય છે, એટલે તે મેળવતાં પણ ત્રીશને ઉદય થાય છે. અહિં પાંચસો છોતેર ભાંગા થાય છે. સઘળા મળી ત્રીશના ઉદયના સત્તર અઠ્ઠાવીશ ભાંગા થાય છે. મતાંતરે આઠ ચોસઠ ભાંગા થાય છે.
ત્યારબાદ સ્વર સહિત ત્રીશના ઉદયમાં ઉદ્યોતને ઉદય મેળવતાં એકત્રીશને ઉદય થાય છે. તેમાં સ્વર સહિત ત્રીશના ઉદયમાં જેમ અગિયારસે બાવન ભાંગા કહ્યા તે જ અહિં પણ જાણવા. મતાંતરે પાંચ છોતેર સમજવા. આ પ્રમાણે પ્રાકૃત તિર્યંચ પંચેન્દ્રિયના ભાંગા કહા. ૮૨
હવે વૈકિયશરીર કરતા તિર્યંચ-પંચેન્દ્રિયેના ઉદયસ્થાનકે કહેવાં જોઈએ. તેમાં સામાન્યતઃ સમાન સંખ્યા હોવાથી વૈક્રિય શરીર કરતાં તિર્યા અને મનુષ્યનાં તથા આહારકશરીર કરતા યતિનાં ઉદયસ્થાનકે કહે છે–
तिरिउदय छबीसाइ संघयणविवज्जियाउ ते चेव । उदया नरतिरियाणं विउव्वगाहारगजईणं ॥ ८३ ॥
तिर्यगुदयाः पइविंशत्याद्याः संहननवर्जितास्ते चैव । उदया नरतिरश्वां वैक्रियाहारकयतीनाम् ॥ ८३ ॥