Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૬૭
જ વિકલેન્દ્રિય, તિય”ચપ ંચેન્દ્રિય અને મનુષ્યોને પણ અપર્યાપ્ત નામક સાથે જે એક એક ભંગ થાય છે તે અહિં–સાસ્વાદને સંભવતા નથી, પરંતુ શેષ ભાંગાએ સભવે છે.
એટલે એકેન્દ્રિયના એ, વિકલેન્દ્રિયના બબ્બે કુલ છ તથા તિય ચ પંચેન્દ્રિયના સુભગ–દુભ ગ, આદ્રેય-અનાદેય અને યશ-અપયશને ફેરવતાં થતા આઠ, એજ પ્રમાણે મનુષ્યના આઠ, અને દેવાના આઠ, સઘળા મળી એકૌશના ઉદયે બન્નૌશ ભાંગા સ`ભવે છે. ચાવીસના ઉદય એકેન્દ્રિયમાં ઉત્પન્ન માત્રને ઢાય છે. અહિં પણુ ખાદર પર્યાપ્તા સાથે યશઃકીર્ત્તિ –અપયશકીત્તિને ફેરવતાં જે એ ભંગ થાય છે તે જ હાય છે. કેમકે સાસ્વાદની સૂક્ષ્મ, સાધારણુ તેમજ તે–વાઉમાં ઉત્પન્ન થતા નથી, માટે સૂક્ષ્માદિ સાથે થતા કાઈ પણ ભાંગાએ હાતા નથી.
પચીશના ઉદય દૈવમાં ઉત્પન્ન માત્રને ઢાય છે. ત્યાં આય-અનાય, સુભગ-દ્રુભ ગ અને યશઃકીર્ત્તિ–અપયશકીત્તિને ફેરવતાં જે આઠ ભંગ થાય છે તે ડાય છે.
છવ્વીંસના ઉદય વિંકલેન્દ્રિય, તિય 'ચપ ચેન્દ્રિય અને મનુષ્યમાં ઉપન્ન માત્રને હોય છે. તેમાં વિલેન્દ્રિયના દરેકના ખખ્ખુ કુલ છે, તિય ચપંચેન્દ્રિયના છ સઘયણુ, છ સંસ્થાન, સુભગ–દુભગ, આદેય આનાક્રેય અને યશ-અપયશને ફેરવતાં થતા મસા અઠ્ઠાૌ, અને એજ રીતે થતા મનુષ્યના ખસા અઠ્ઠાૌ, સઘળા મળી પાંચસે અને ખાશી ભાંગા સ’ભવે છે. અપર્યાપ્ત નામક ના ઉદય સાથેના જે એક એક ભંગ થાય છે, તે અહિં` સંભવતા નથી. કેમકે અપર્ણાંપ્ત નામકમના ઉદયવાળા જીવામાં સાસ્વાદન ગુણસ્થાનકવાળા ઉત્પન્ન થતા નથી. એટલે અપર્યાપ્તનામકમ સાથે થતા ભાંગા વિજ્રને શેષ ઉપર કહ્યા તે ભાંગા સ ંભવે છે.
સાસ્વાદનીને સત્તાવીસ અને અઠ્ઠાવીશ એ ઉદયસ્થાન હાતાં નથી. કેમકે તે ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂત્ત ગયા ખાદ હાય છે અને સાસ્વાદન ભાવ તે ઉત્પન્ન થયા પછી કંઈક ન્યૂન છ આવલિકા માત્ર કાળ જ ડાય છે, માટે એ એ ઉદયસ્થાન સાસ્વાદનીને ઘટતાં નથી.
એગણત્રીશના ઉદય સઘળી પર્યાએ પર્યાપ્ત દેવા અને નારકીને હોય છે. એગત્રીશના ઉદયવાળા તે દેવા કે નારકી ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી અન’તાનુબંધિ કષાયના ઉદયથી પડી સાસ્વાદનગુણસ્થાન પ્રાપ્ત કરે છે. તેમાં દેવાને ઓગણત્રૌશના ઉદયમાં પૂર્વ કહ્યા તે આઠ ભાંગા હોય છે, અને નારકીને એક જ ભાંગા હાય છે. કેમકે નારકીને સૌભાગ્ય, આર્દ્રય અને યશકીત્તિના ઉદ્દય હાતા નથી. સઘળા મળી આગત્રીશના ઉચે નવ ભાંગા હાય છે.
ત્રૌશના ઉદય પણ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી ત્યાંથી પડેલા સઘની પસિએ પર્યાપ્ત તિય ચા, મનુષ્યો અને ઉત્તરઐક્રિયશરીરમાં વત્ત માન દેવાને હાય છે. તેમાં ત્રીશના ઉદયે વત્ત તા