Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
હર
પચસ બહુ તૃતીયખડ સ વેધમાં બતાવેલ છે. તેજ પ્રમાણે સ'ની પૉંચેન્દ્રિય પર્યાપ્તામાં હોય છે. માટે ત્યાંથી જાણી લેવા ચેાગ્ય છે.
૨૯ ના બધે ૨૧ અને ૨૫ થી ૩૧ પયતનાં આઠ ઉદયસ્થાન અને દરેક ઉદયસ્થાને ભાંગા ઉપર સન્ની ૫'ચેન્દ્રિય પર્યાપ્તામાં સામાન્યથી જેમ બતાવેલ છે તેમ અહીં પણ સમજવા. પરંતુ કેવળીને સ ́ભવતા દરેક ઉદયસ્થાનાના એક-એક એમ કુલ આાઠ ઉદયભાંગા ખાદ કરી દરેક ઉદયસ્થાનમાં પણ તેજ પ્રમાણે હાવાથી ફરીથી બતાવેલ નથી. સામાન્યથી સત્તાસ્થાને ૯૩ આદિ પ્રથમનાં છ અને ૭૮ એમ સાત હૈાય છે. અને ઉદયસ્થાન વાર આ પ્રમાણે :
૨૧ અને ૨૬ના ઉદયે સાત-સાત માટે ૧૪, ૨૫ અને ૨૭ ના ઉદયે પ્રથમનાં ચાર-ચાર માટે આઠ, ૨૮, ૨૯, અને ૩૦ ના ઉદય સ્થાનામાં ૭૮ વિના છ-છ માટે ૧૮ અને ૩૧ ના ઉદયે ૨-૮૮-૮૬ અને ૮૦ આ ચાર, એમ કુલ સત્તાસ્થાનેા ચુમ્માલીશ (૪૪) છે.
ઉદયભ'ગવાર વિચારીએ તા. ૨૧ ના ઉદયે પર્યાપ્ત પૉંચેન્દ્રિય તિય ચના આઠ ભાંગામાં ૯૨-૮૮-૮૯-૮૦ અને ૭૮ આ પાંચ તેથી ૪૦, પર્યાપ્ત મનુષ્યના આઠમાં પ્રથમનાં છ-છ માટે ૪૮, દેવતાના આઠમાં ૯૨-૮૮ એ-એ માટે ૧૬, અને નારકના એકમાં ૯૨ થ્યાદિ ત્રણ એમ કુલ ૧૦૭, સત્તાસ્થાના થાય છે.
૨૫ ના ઉદયે વૈ. તિયચના આઠે અને દેવતાના આઠ આ સાળમાં ૯૨-૮૮ એએ માટે ૩૨, વૈક્રિય મનુષ્યના આઠમાં ૯૩ આદિ પ્રથમનાં ચાર તેથી ૩૨, આહારકના એકમાં ૯૩ નુ' એક અને નારકના એકમાં ૯૨ આદિ ત્રણ એમ કુલ ૬૮ સત્તાસ્થાને,
૨૬ના પર્યાપ્ત પંચેન્દ્રિય તિય ચના ૨૮૮માં ૯૨-૮૮-૮૯-૮૦ અને ૭૮ એ પોચ-પાંચ માટે ૧૪૪૦, પર્યાપ્ત મનુષ્યના ૨૮૮ માં ૭૮ વિના છ-છ તેથી (૧૭૨૮) એમ ૩૧૧૮ (એકત્રીસસેા અડસઠ) સત્તાસ્થાને.
૨૭ ના ૨૬ ભાંગામાં ૨૫ના ઉદયભગની જેમ ૬૮ સત્તાસ્થાના થાય.
૨૮ ના ઉદયે સામાન્ય ૫'ચેન્દ્રિય તિય "ચના ૫૭૬ ભાંગામાં ૯૨ આદિ ચાર-ચાર, તેથી ૨૩૦૪, વૈક્રિય તિય`ચના સાળ અને દેવતાના સોળ આ ૩૨ માં ૨-૮૮ એ-એ, માટે ૬૪, સામાન્ય મનુષ્યના પાંચસો છેતેરમાં પ્રથમનાં છ-છ માટે (૩૪૫૬) ચેાત્રીશસે છપ્પન, વૈક્રિય મનુષ્યના ૮ માં પ્રથમનાં ૪-૪ માટે ૩૨, ઉદ્યોતના ઉદયવાળા એકમાં ૯૩ અને ૮૯ એમ બે, આહારકના બેમાં ૯૩નુ એક તેથી ૨, નારકના એકમાં ૯૨ આદિ ૩ એમ કુલ (૫૮૬૩) અઠ્ઠાવનસા તેસઠ સત્તાસ્થાના સંભવે.
ર૯ ના ઉડ્ડયે સામાન્ય પ'ચેન્દ્રિય તિય "ચના ૧૧૫૨ માં ૯૨ આદિ ૪-૪, માટે