Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સાસ ગ્રહ
૩૦૭
દેવિરતિ ગુણસ્થાનક
આ ગુણસ્થાનક તિય`ચા અને મનુષ્યને જ હોય છે. તેમાં પણ તિર્યંચા માત્ર દેવ પ્રાચેાગ્ય ૨૮ અને મનુષ્ય દેવ પ્રાગ્ય ૨૮ અને જિનનામ સહિત દેવ પ્રાયેગ્ય ર૯ ના બંધ કરે છે માટે 'ધસ્થાન ૨૮ અને ૨૯ એમ ૨. અને અને અધસ્થાને અંધભાંગા ૮-૮ તેથી કુલ ૧૬ બંધભાંગા હાય છે.
આ ગુણસ્થાનક પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી ૩૦ અને ૩૧ તેમજ વક્રિય તિય ઇંચ અને મનુષ્યે આશ્રર્યાં ૨૫-૨૭–૨૮ અને ૨૯ આ ચાર ઉદયસ્થાના પણ હાય છે. માટે ૨૫ અને ૨૭ થી ૩૧ સુધીનાં એમ કુલ ૬ ઉદયસ્થાના હોય છે. આ ગુણસ્થાનકે દૌર્ભાગ્ય અને અનાદેયદ્વિકના ઉદય હાતા નથી માટે આ ૩ પ્રકૃતિએ આશ્રી ઉદયભાંગા પણ હાતા નથી. જેથી ઉદયસ્થાનવાર કુલ ઉદયભાંગા આ પ્રમાણે છે.
૨૫ ના ઉદયે વૈક્રિય તિયચ અને વૈક્રિય મનુષ્ય ના ૧-૧ એમ ૨, ૨૭ ના ઉદચે પણ આજ પ્રમાણે ૨, ૨૮ ના ઉદયે વૈક્રિય તિય ́ચના ૨ અને વૈક્રિય મનુષ્યને ૧ એમ ૩, ૨૯–ના પણ એજ પ્રમાણે ૩, ૩૦ ના ઉદયે વૈક્રિય તિય ચના ૧ અને સ્વરના ઉદયવાળા સામાન્ય પંચેન્દ્રિય તિય′′ચના ૧૪૪, સામાન્ય. મનુષ્યના ૧૪૪ એમ કુલ ૨૮૯ અને ૩૧ ના ઉદયે પચેન્દ્રિય તિય ́ચના ૧૪૪ એમ ૬ એ ઉદયસ્થાને મળી કુલ ઉદયભાંગા ૪૪૩ થાય છે.
અહીં સામાન્ય મનુષ્ય અને તિય"ચના ૩૦ ના અને તિયચના ૩૧ના ઉદયે ર સ`ઘયણુ ને ૬ સંસ્થાને ગુણુતાં ૩૬. એ વિહાયેાગતિ સાથે ગુણતાં ૭૨ અને સુત્રર—દુસ્વર સાથે ગુણતાં દરેકના ૧૪૪ ભાંગા થાય છે. પરંતુ શેષ પરાવર્તીમાન પ્રકૃતિના ઉદય ન હેાવાથી વધારે ઉદયભાંગા થતા નથી.
સામાન્યથી અહી' પ્રથબનાં ૪ સત્તાસ્થાન હોય છે,
ઉદયભાંગા હોય છે. અને સામાન્યથી ૯૨ અને ૮૮ આ બે અને સત્તાસ્થાના હાય છે અને દરેક ઉદયભાંગામાં પશુ આજ ૨-૨ ના ઉચે એજ પ્રમાણે ૨૭ ના ઉદયે પણ ૪, ૨૮ તથા ૨૯ ના ઉદયે પ૭૮, અને ૩૧ ના ઉદયે ૨૮૮ એમ કુલ ઉદયભગ (૮૮૬) આઇસા યાૌ હોય છે.
સવેધ:-૨૮ ના મધે ઉપર બતાવેલ ૨૫ આદિ ૬ એ ઉદયસ્થાના અને ૪૪૩ ઉદયસ્થાન ગુણિત ૧૨ સત્તાસ્થાન હાવાથી ૨૫ ના ઉદયે ૬-૬, ૩૦
ત સ
સત્તાસ્થાને
જિનનામ સહિત દેવ પ્રાચેાગ્ય ૨૯ ના બંધ માત્ર મનુષ્યા જ કરે છે. તેથી વૈક્રિય મનુષ્ય અને સામાન્ય મનુષ્ય આશ્રયી ૨૫ અને ૨૭ થી ૩૦ પર્યંતનાં ૫ ઉદયસ્થાના