Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પાસ મહ તૃતીયખંડ
આ પ્રમાણે સામાન્યતઃ ઉદ્ભયસ્થાનના પદ્માની સખ્યા કહીં, હવે ગુણસ્થાનક આશ્રી ગુરુસ્થાનના ક્ષેત્રે ઉદયપદની સંખ્યા કહે છે
૧૩૮
अट्टी बत्तीसा बत्तीसा सद्विमेव बावन्ना ।
चउयाला चउयाला वीसा मिच्छा उ पयधुवगा ॥११४॥ तिष्णिसया बावण्णा मिलिया चउवी सताडिया एए । बारउदयपहिं सहिया उ गुणेसु पयसंखा ॥ १९५॥
अष्टषष्टिर्द्वात्रिंशत् द्वात्रिंशत् षष्टिरेव द्विपश्चाशत् ।
चतुश्चत्वारिंशत् चतुश्चत्वारिंशत् विंशतिः मिथ्यात्वादीनां च पदध्रुवका ॥११४ - त्रीणि शतानि द्विपञ्चाशत् मिलिताः चतुर्विंशतिताडिता एते । बादरोदयपदैः सहितास्तु गुणेषु पदसंख्या ॥ ११५ ॥
અથ—અડસઠ, મંત્રૌશ, ખત્રીશ સાઠે, ખાવન, ચુમ્માલીશ, ચુમ્માૌશ, અને વીશ અનુક્રમે મિથ્યાર્દષ્ટિ આદિનાં ધ્રુવપદો થાય છે, સરવાળે ત્રણસા ખાવન થાય છે. તેને ચાવીશે ગુણીએ અને તેમાં બાદરસ'પરાયનાં ઉદયપદ મેળવીએ એટલે ગુણુસ્થાનકમાં પદસ ખ્યા થાય છે.
ટીકાનુ૦—ઉપર સઘળાં ઉદયસ્થાનાનાં પદની સ ́ખ્યા સામાન્યથી કહી હતી. અહિં ગુણસ્થાનકના શેઢે પદસ ખ્યા એજ રીતે કહે છે.
મિથ્યાર્દષ્ટિ ગુણુસ્થાનકે ધ્રુવપદ એટલે કે જેની સાથે ચેાવીશે ગુણવાના હોય છે તે પદ્મા અડસઠ હોય છે. તે આ પ્રમાણે દશના ઉદયે એક ચાૌશી થાય છે, એટલે એક દશ સાથે ગુણાય છે, માટે એકને દશસાથે ગુણુતાં દૃશ્ય એ પ્રમાણે નવના ઉદયે ત્રણ ચાવીશી થાય છે એટલે ત્રણને નવ સાથે શુષુતાં સત્તાૌશ, આઠના ઉચે ત્રણ ચાવીશી થાય છે. એટલે ત્રણને આઠે ગુણતાં ચાવીશ. સાતના ઉદયે એક ચાવીશી થાય છે, માટે એકને સાતે ગુણુતાં સાત, સઘળાં મળી અડસઠ ધ્રુવપદો થાય છે.
એજ રીતે સાસ્વાદને ખીશ, મિશ્ર ખત્રૌશ, અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે સાઠે, ટૅવિરતિ ગુણુસ્થાનકે ખાવન, પ્રમરો ચુમ્માલીશ, અપ્રમત્તે પશુ ચુમ્માલીશ, અને અપૂર્વ કરણે વીશ.
એ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ ગુણસ્થાનકથી આર'ભી અપૂર્વકરણ સુધીનાં સઘળાં મળી ધ્રુવપદે ત્રણસા ખાવન થાય છે. તેને ચાવીશે ગુણુતાં ચારાૌસ અને અડતાલીશ પઢો થાય છે તેમાં અનિવૃત્તિમાઇરસ પરાયનાં પૂર્વે કહેલ અઠ્ઠાવીશ અને સૂક્ષ્મસ પરાયનું