Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૩ એક–એમ એગણત્રીશ ઉદયપદે ઉમેરવા. ઉમેરીએ એટલે પૂર્ણ પદસંખ્યા થાય છે. અને તે વેવીશ ન્યૂન પંચાશીસે એટલે કે ચોરાશી અને સતર થાય છે.
અથવા બંધસ્થાનકના ભેરે ઉદયસ્થાનને ભેદ ગણતાં પાંચના બંધે વીશ પદ, ચારના બધે ચાર, ત્રણના બંધે ત્રણ, એના બંધે બે, એકના બંધે એક, અને અબંધે સૂમસં૫રાય સંબંધી એક, સઘળાં મળી પાંત્રીશ થાય. તે પૂર્વોકત રાશિમાં ઉમેરતાં રાશી અને ત્યાશી થાય. અથવા મતાંતરે ચારના બંધે પણ બેન ઉદયના બાર ભંગ થાય, અને તેનાં પદે વશ થાય તે સંખ્યા જ્યારે ઉમેરીએ ત્યારે પંચાશીસે સાત થાય.
ગુણસ્થાનકના ભેદે કુલ પાની સંખ્યા ઉપર પ્રમાણે થાય છે. સામાન્ય પઠની સંખ્યામાં ગુણસ્થાનક પર થતે ભેદ ગણવામાં આવ્યું નથી. જેમકે પ્રમત્તે ચુમ્માલીશ, અપ્રમત્તે ચુમ્માલીશ. ગુણસ્થાનકના ભેદે ભિન્ન થાય, પરંતુ સામાન્ય ઉદયપદો જ્યારે કહેવામાં આવે ત્યારે ઉદયસ્થાને બંનેનાં સરખાં હોવાથી ભેદ ગણાય નહિ, ગુણસ્થાનકના ભેદે ભેદ ગણી શકાય. જે ગણી અહિં આ ગાથામાં પદ સંખ્યા કહેવામાં આવી છે. ગણવાની રીત બનેમાં સમાન છે. નવમા ગુણસ્થાનકનાં પદે પણ ગઈ ગાથામાં ગણ્યાં, તે રીતે અહિં ગણવાનાં છે. -
ઉપર કહેલ ઉદયપદની ત્રણ સંખ્યા આ ગાથામાં કહે છે– तेवीसूणा सत्तरस वज्जिया अहव सत्तअहियाई । पंचासीइसयाइं उदयपयाइं तु मोहस्स ॥११६॥
योविंशतिन्यूनानि सप्तदशवजितान्यथवा सप्ताधिकानि ।
पञ्चाशीतिशतान्युदयपदानि तु मोहस्य ॥११६॥ અર્થ_ત્રેવીસ ન્યૂન પંચાશ, અથવા સત્તર વર્જિત પંચાશ, અથવા સાત અધિક પંચાશી મેહનીયકર્મનાં ઉદયપદો થાય છે.
ટીકાનુ–ગુણસ્થાનકના ભેરે મેહનીયકર્મની કુલ ઉદયપદની સંખ્યા વેરાશ સચેતેર, અથવા ચેરાશ ત્યાશ અથવા પંચાશીસે સાત થાય છે, જે પૂર્વની ગાથામાં કહી આવ્યા છે. ૧૧૬ હવે ગુણસ્થાનકમાં ગાદદ્વારા થતી પદસંખ્યા આ ગાથામાં કહે છે –
एवं जोगुवओगालेसाईभेयओ बहूमेया। जा जस्स मि उ गुणे संखा सा तंमि गुणगारो ॥११७॥ एवं योगोपयोगलेश्यादिभेदतः बहुभेदाः। या यस्य यस्मिस्तु गुणे संख्या सा तस्मिन्गुणकारः ॥११७॥