Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ
૧૩૭
અહિં દશમા ગુરુસ્થાનકના એકના ઉદયના જે એક ભંગ થાય છે, તેને એકના ઉદયે થતા ચાર ભંગમાં સમાવેલ છે, અથવા બધસ્થાનકના ભેદ્દે ઉદયસ્થાનકના ભેદ ગણીએ તા પાંચના બધે એના ઉદયે ચાવીશ પંદ, ચારના ખંધે એકના ઉદયે ચાર પદ્મ, ત્રણુના બધે એકના ઉદયે ત્રણ પદ, એના ખધે એકના ઉદયે એ પદ, એકના ખધે એકના ઉદયે એક પદ અને વિચ્છેદ થયા પછી દશમા ગુણુસ્થાનકે એકના ઉદયનું એક પદ. સઘળાં મળી પાંત્રીશ પદ્મ થાય, તેને પૂર્વની રાશિમાં મેળવતાં એગણેતેરસ અને સુડતાલીશ પદ્મ થાય.
અથવા મતાંતરે ચારના ખપે. એના ઉદયે ખાર ભાંગા થાય, તેનાં પદે ચેાવીશ થાય. તે વધારાનાં ચેવીશ પદે ૧૯૪૭ માં મેળવતાં આગણાતેરસ અને એકોતેર પદો થાય છે.
કેટલાએક આચાય મહારાજો વેદના બંધ અને ઉદયના સાથે જ વિચ્છેદ થાય છે, એમ કહે છે. તેમના મતે પાંચના અધે, એના ઉદયે ચાવીશ પદ થાય, અને પુરૂષવેદના મધ-ઉદયના સાથે જ ક્ષય થયા ખાઇ ચારાદિના બધે એકના ઉદયે ચારાદિ પદ્મ થાય છે.
કેટલાએક આચાય મહારાજને પુરૂષવેદના મ વિચ્છેદ થયા પછી પણ અલ્પ ટાઈમ તેના ઉદય માને છે. તેમના મતે પાંચના ખધે, એના ઉદયે ચાવીશ પદ, અને ચારના બધે એના ઉચે પણ ચાવીશ પદ થાય. ત્યારબાદ વેદના ઉદય ગયા પછી ચારના અંધે એના ઉચે ચાર વિગેરે પદ્મ તા ઉપર પ્રમાણેજ થાય છે. અહિં મતાંતરે આ રીતે થતાં ચાવીશ પઢો ઉમેરવાથી ૬૯૭૧ પદ્મ થાય છે. ૧૧૨
ઉપરોકત ત્રણ સ`ખ્યા આ ગાથા વડે કહે છે—
सत्तसहस्सा सट्ठी वज्जिया अहव ते विण्णाए । इगुतीसाए अहवा बंधगमेएण मोहणिए ।। ११३ ॥
सप्तसहस्राणि षष्ट्या वर्जितान्यथवा तानि त्रिपंचाशता । एकोनत्रिंशताऽथवा बन्धकभेदेन मोहनीयस्य ॥११३॥
અમ ધક(માંધનાર ભિન્ન ભિન્ન) જીવાના ભેઠે માહનીય કના સાઠે વર્જિત સાત હજાર (૧૯૪૦), અથવા ત્રેપન વર્જિત સાત હજાર (૧૯૪૭), અથવા આગણત્રીશ ર્જિત સાત હજાર (૬૯૭૧) પદસ`ખ્યા થાય છે. જેને ઉપરની ગાથામાં કહી ગયા છે.
ટીકાનું—આ ગાથાનું અતઃ વ્યાખ્યાન ઉપરની ગાથામાં ક્યુ છે. અધકના લેકે કઈ રીતે આ ગાથામાં કહી તે પદ્મસ`ખ્યા થાય છે તે ઉપર બતાવ્યુ છે, એટલે ફરી અહિં તેનું વ્યાખ્યાન કર્યું નથી. ૧૧૩
૧