Book Title: Panchsangraha Part 03
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સપ્તતિકા ટીકાનુવાદ ઉગે અનુક્રમે શરીર પર્યાતિએ પર્યાપ્ત અને ઉપવાસ પર્યાતિએ પર્યાપ્ત ક્ષાયિ સમ્યગ્દષ્ટિ અગર વેદકમ્યગ્દષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને, તથા આડારક સંવતને અને સમ્યકત્વી અગર મિથ્યાત્વી વૈક્રિય તિર્યંચ અથવા મનુષ્યને હોય છે. - ત્રીશને ઉદય સમ્યગ્દષ્ટિ, મિથ્યાષ્ટિ અથવા મિશ્રદષ્ટિ તિર્યંચ અને મનુષ્યને હેય છે, તથા ઉદ્યોતના ઉદયવાળા આહારકસંયત અને વૈક્રિયસંતને હોય છે જેઓ દેવગતિ યોગ્ય અઠાવીશ પ્રકૃતિને બંધ કરે છે એકત્રીશને ઉદય સમ્યગ્દષ્ટિ અથવા મિથ્યાષ્ટિ ઉદ્યોતના ઉદયવાળ પંચેન્દ્રિય તિર્યંચને હોય છે. ઉપરોક્ત ઉદયમાં વર્તતા ઉપર કહ્યા તે દેવગતિગ્ય અડાવીશ પ્રકૃતિને બંધ કરે છે.
(અહિં એ ધ્યાનમાં રાખવું કે સાતમે ગુણસ્થાનકે વર્તમાન આહારકશરીરી દેવગતિ
ત્રીશજ બાંધે છે. કેમકે જેઓને આહારકદ્ધિકની સત્તા છે, તેઓ તેની બંધ યોગ્ય ભૂમિમાં આડારકદ્ધિકને અવશ્ય બંધ કરે છે. પ્રમત્તે આહારકદ્ધિકને બંધ નહિ થતું હોવાથી ત્યાં આહારકશરીરી દેવગતિયોગ્ય અાવીશ બાંધે. એ જ પ્રમાણે વૈક્રિયશરીરી યુતિ છઠે તે અડાવીશજ બાંધે. સાતમે જે તેમને આહારકની સત્તા હોય તે દેવગતિગ્ય આહારકદ્ધિક સહિત ત્રીશજ બાંધે, નહિ તે અઠાવીશ બાંધે)
નરકગતિયોગ્ય અાવીશને બંધ કરતા મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યને ત્રશને ઉદય હોય છે, અને એક્ઝીશને ઉદય મિથ્યાષ્ટિ પંચેન્દ્રિય તિર્યને હેય છે. જેઓ અશુભ પરિણામને વેગે અઠાવીશ પ્રકૃતિનો બંધ કરે છે. નરકગતિરોગ્ય બંધ કરનાર પર્યાપ્ત સંમૂચ્છિમ તિચ, મિયાદષ્ટિ સંખ્યાતવર્ષના આ યુવાળા ગર્ભજ તિર્યા અને મનુષ્ય હોય છે.
અાવશના બંધકને સામાન્યથી બાણું, નેવ્યાસી, અાશી અને છયાશી એમ ચાર સત્તાસ્થાને હોય છે. તેમાં એકવીશના ઉદયે વર્તમાન દેવગતિયોગ્ય અાવીશના બંધકને બાણું અને અાશી એમ બે સત્તાસ્થાને હોય છે. પચીશના ઉદયે વર્તમાન અઠ્ઠાવીશને બંધક આહારકસંયત, વેકિય તિર્યંચ અને વૈકિય મનુષ્યને બાણું અને અાશી એમ બે સત્તાસ્થાન સામાન્યથી હેાય છે. - તેમાં આહારકસંયત તે અવશ્ય આહારકદ્ધિકની સત્તાવાળા હોય છે, માટે તેને બાણુંનું જ સત્તાસ્થાન હોય છે. તે સિવાયના અન્ય તિર્યંચે અથવા મનુષ્ય આહારકની સત્તાવાળા પણ હોય છે, અને તેની સત્તા વિનાના પણ હોય છે, માટે તેઓને બંને સત્તાસ્થાને હેય છે. જે આહારક ચતુષ્કની સત્તા હોય તે બાણુંનું સત્તાસ્થાન અન્યથા અકાશીનું સત્તાસ્થાન હોય છે.
છવ્વીશ, સત્તાવીશ, અઠ્ઠાવીશ અને ઓગણત્રીશને ઉદય છતાં પણ બાણું અને અદ્દાશી એમ બે સત્તાસ્થાન યથાયોગ્ય રીતે હોય છે. ત્રીશના ઉદયે દેવગતિ કે નરકગતિ