Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
3 વર્ષ-૧૨ અંક ૫ થી ૮ : તા. ૩૦૧૧-૯૯
4 તે પોતાના સ્વજ ને કહ્યું છે વડિલો ! બિચારા મુંગા અને | સમય થોડો વ્યતીત થતાં સુલસ બોલ્યો, સ્વજને ! જેમ 3 નિરપરાધી પશુ નોની હું હિંસા નહી કરે. તેઓની હિંસાથી આ | કોઈપણ પ્રકારે કોઈની પીડાનું વિભાજન અસંભવ છે તેમ મારા રે લોક અને પર૯ ટકમાં મારે ભયંકર દુઃખ ભોગવવું પડે માટે હું 1 પાપનું પણ વિભાજન-ભાગ અસંભવ છે. આજીવિકા માટે છે પિતાશ્રીનો વ્યાપાર નહીં કરું.
નિષ્પાપ કોઈ ધંધો કરીશ પરંતુ પિતાનો આ પાપપૂર્વકનો ધંધો તરત જ વજનો બોલ્યા, અરે તુલસ ! તું ગભરાઈશ નહિ |
કયારેય પણ નહિ કરું. તારા દુઃખ અને પાપનો અડધા ભાગીદાર અમે.
સર્વથા પાપથી બચવા માટે પાપભીએ બનવું પડે, પાપ છે સ્વજનો બોધ આપવા માટે સુલસે છરી હાથમાં લીધી | ભીરૂતા એટલે હૃદયમાં પાપ પ્રત્યેનો તિરસ્કાર ભાવ આ તિરસ્કાર છે જોરથી પગ ઉ ૨ ઘા કર્યો. લોહીની શેર છૂટી, ધડધડ લોહી | ભાવમાં એવી તાકાત છે કે તે અવશ્ય નિષ્પાપ જીવન પ્રદાન કરે છે. વહેવા લાગ્યું. તુલસ બોલ્યો, મને ખુબ પીડા થાય છે. મારા
જ્યાં પાપનો ભય નહિ ત્યાં સત્કૃત્ય શું અને અકૃત્ય શું તેનો ડે દુઃખમાં ભાગ ૫ ાવો, બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા પણ
| વિચાર-વિવેક કઈ રીતે થઈ શકે ? જ્યાં વિવેક નહિ તે માનવ નહિ. છે કોઈ ભાગ ૨ .વવા આગળ ન આવ્યું. સ્વજનો વિચારલા લાગ્યા, આની ડાનું વિભાજન કઈ રીતે કરવું?
રચના: હિતેશ
tra
માસક્ષમણ – અઠ્ઠાઈ – એકાસણું ના તપસ્વીઓ
અમનેર (ખાનદેશ) મધ્યે પૂ.પાદ વર્ધમાન તપોનિધિ જૈનાચાર્ય દેવ શ્રીમદ્ધિજ્ય પ્રભાકરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં તપસ્યા કરેલ ભાગ્યશાળીઓ
૧. ડો. શ્રી બિપીનભાઈ જયંતિલાલ શાહ ૨. અંકિત સુરસભાઈ શાહ (ઉમર ૧૧) પ્રિયા કાંતિલાલ નાહટા
(ઉંમર ૧૩) વિરાગ શેખર શાહ
(ઉમર ૧૪). અપૂર્વ મુકેશ શાહ
(ઉમર ૦૪)
માસરમણ અઠ્ઠાઈ અઠ્ઠાઈ અઠ્ઠાઈ પહેલી વખત એકાસણું
આ બધાય તપસ્વીઓને પૂ.શ્રીએ વહોર્યા પછી જ પારણું કર્યું હતું.
i
ડૉશ્રી બિ' નભાઈ જે. શાહ
પ્રિયા કાંતિલાલ નહટા
વિરાગ રેખર શાહ
અંકિત સુદાસભાઈ શાર