Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
છે. આ ઉc4
જૈન શાસન (અઠવાડિક)
ની વાત
જ
. - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા શી કે
૨૦૪૩, શ્રાવણ વદિ-૫ ગુસ્વાર તા.'.૩-૮-૧૯૮૭
શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય મુંબઇ-૪૦૦૦૮૬.
પ્રકીર્ણક ધર્મોપદેશ |તે કહેશે કે શું કામ ખર્ચા? તમે તો તમારા સ્વાર્થ માટે ખર્ચા
શ્રી જિનાજ્ઞા કે સ્વ. ૫. પ્રવચનકારશ્રીજીના આશય છે. તેવાને મા-બાપની સેવાની વાત ગમે ? મા-બા, આવે તો વિરુદ્ધ iઈપણ લખાયું હોય તો ત્રિવિધે ક્ષમાપના - અવ૦). ઊભો થાય? હાથ જોડે ? ઘણા તો ભગવાનની પાસે પણ જતા
નથી, દર્શન પૂજન પણ કરતા નથી, સાધુની પાસે વ આવતા महा खरो चंदणभारवाही,
નથી. કારણ એક જ છે કે – તેને સગા માબાપની પણ કિંમત મારસમા ન દુ વંસ |
નથી તો બીજાની તો વાત જ શી કરવી ? ઘણા માબાપે દેવું વુિં ૬ ના વરખ હીણો,
કરીને પોતાના દિકરાઓને પરદેશ મોકલ્યા છે અને તે હવે
જવાબ પણ આપતા નથી અને અહીં મા-બાપ માથું કૂટે છે. નાનસ મા ન દુ સુgિ ||
આજે તો કહે છે કે- “છોકરાને આધારે જીવે તે માબાપ કહેવાય ખનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના
નહિ.” “મા-બાપ સ્વાર્થી છે માટે અમને મોટા કર્યા એમ પણ પરમાને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી
કહે છે. છેક અહીં સુધી મામલો પહોંચ્યો છે છતાં પણ તમારી મુનિસુરસૂરીશ્વરજી મહારાજા, સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન | આંખ ઉઘડતી નથી. અને સફચારિત્ર એ જ મોક્ષમાર્ગ છે તે વાત સમજાવી રહ્યા છે. જે માત્મા જ્ઞાની હોય તેને ચારિત્રનો ખપ હોય કે ન હોય? |
અહીં પણ ભણેલો સારો હોય પણ જો તે વિનયી ન તમારે માં ખૂબ ભણેલો પણ જો રખડતો બની જાય તો તેને
હોય, ગુર્નાદિક પ્રત્યે ભક્તિભાવ ન હોય, તેને સાર, આચરણ. પેઢી સપો ખરા ? તેને પેઢી ઉપર બેસાડો તો તે પેઢીને
કરવાનું મન ન હોય તો તેને પણ ચંદનનો ભાર ઉપાડનાર પાયમાલ કરે કે બીજાં કાંઈ? તેવી રીતે અહીં પણ ભણેલા
ગધેડા જેવો કે કહ્યો છે ગધેડો ચંદનનો ભાર ઉપા. પણ તેને ગણેલા ચારિત્રનો ખપ ન હોય, પોતે જે જાણે તે છોડવા
ચંદનની સુગંધ કે શીતલતાનો લાભ મળે નહિ. તેવી રીતે લાયકને છોડવાની અને કરવા લાયકને કરવાની ભાવના ન
ચારિત્રહીનને સદ્ગતિ મળે નહિ પણ સારામાં સારી. દુર્ગતિમાં હોય તોંતે ઉંચો ગણાય? તેને કાંઈ લાભ થાય? ભણેલો પણ
જાય. આ તો ભણેલો છતાં અજ્ઞાની છે. આળસુ અને રખડતો હોય તો તેનો બાપ પણ કહે કે - નકામો | જ્ઞાની કોને કહેવાય ? તો શાસ્ત્ર કહ્યું કે, જેનામાં જેમ દ છે. શિખામણને પણ લાયક નથી. તેને શિખામણ પણ ન દઈ જેમ જ્ઞાન વધે તેમ તેમ તે નમ્ર બને, વડીલો પ્રત્યે લક્તિભાવ ન શકાય તેમ અહીં જે મોટામાં મોટો જ્ઞાની હોય પણ જો તેવું અને પૂજ્યભાવ વધે, સદાચારી હોય, સંતોષી હોય તે સાચો
ચારિત્રકીન હોય, ચારિત્રનો ખપ પણ ન હોય તો તે ય તેવો જ્ઞાની છે. આજે તો ઘણા ભણેલા સાધુઓને પણ હોય. વાતને દ્રષ્ટાન્તથી સમજાવે છે કે- જેમ ગધેડા ઉપર| વિનય-વૈયાવચ્ચ-ભક્તિ કરવાનું મન થતું નથી. તમારે ત્યાં ચંદનનીભાર મકો તો તે ભારનો ભાગી થાય છે પણ ચંદનની પણ ભણેલાઓને મા-બાપને પગે લાગવામાં શરમ આવે છે. સુગંધન ભાગી થતો નથી. તેમ ચારિત્રહીન એવો પણ જ્ઞાની, હીણપત લાગે છે. જે જ્ઞાનિને આરાધનાનો કાંઈ પણ ખપ ન જ્ઞાનનો ભાગી થાય છે પણ સદગતિનો ભાગી થતો નથી. | હોય તે નકામો છે; ખોટો બોજો લઈને ફરનારો છે. | બાગળના કાળમાં રખડેલ ભણેલાને સગો બાપ પણ
જે જીવો ધર્મના ફળ તરીકે સંસારની સુખસંપત્તિ | કહેતો હતો કે - સાવ નઘરોળ છે. કશી ચિંતા નથી, કોઈના માગીને મેળવે છે તેઓ મરતા સુધી તેમાં જ મૂંઝાય છે અને સાંભળતો નથી. ભણેલો છે માટે બધાને દબડાવે છે. આના
મરીને દુર્ગતિમાં જાય છે. તેમ બહુ ભણેલા મરજી આવે તેમ કરતાં અને ન ભણાવ્યો હોત તો સારું થાત ! આજે પણ ઘણા
જીવે તો તેની અહીં પણ આબરૂ કશી નહિ અને પરલોકમાં મા-બા પોતાના ભણેલાં સંતાનોથી કંટાળી ગયા છે. તમારો અનુભમ શું છે ? હજી અભણ દિકરો બે વાત પણ માનશે. | જ્ઞાની કોને કહેવાય ? જેના જીવનમાં એક છેટું કામ ન પણ ભોલાને કહો કે- તારી પાછળ આટલા પૈસા ખર્ચા છે તો હોય, જેનામાં નમ્રતાનો પાર ન હોય, જે વડીલ સામે હાથ