Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 406
________________ ૩૫૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૪૧/૪૨ તા. ૨૦-૬-૨OOO તેથી જો મોક્ષસાધક ધર્મ સાધવા જરૂરી સામગ્રી | જોઈએ. નહિ તો “સ્વરૂપ હિંસાનો નિષેધ નથી'' એવા મેળવવા માટે પણ ધર્મ જ કરાય. ધર્મનો જ ઉપદેશ દેવાય'' | શાસ્ત્રીય વચન પરથી કોઈ સ્વરૂપહિંસા વગેરે રોખવટ કરે નહિ આવા પ્રકારનો સ્વીકાર કરવામાં આવે તો ઉભય પક્ષે | અને ““હિંસાનો નિષેધ નથી'' આવું નિરૂપણ કરે તો ઉસૂત્ર સમાધાન થઈ જ જાય. કહેવાતું હોય તો પ્રસ્તુતમાં પણ વિશેષ ચોખવટ કર્યા વિના ગણિશ્રીએ પે. ૪૪-૪૫ ઉ. ૩૪ માં લખ્યું છે. અર્થ-કામ માટે પણ ધર્મ જ થાય” આવું નિરૂપણ - ઉપદેશ ઉસૂત્ર બન્યા વગર ન રહે. તે શાંતિથી વિચારવું જોઈએ. - “બહુ સુંદર પ્રભુભકિત થઈ. જો કરોડ રૂપિયા મળી hય તો કોટયાધિપતિ બની જાઉં' આવી ઈચ્છા પેદા થઈ. વળી “તત્ત્વાલકન સમીક્ષા' પુસ્તકો પ્રસ્તાવનાના થી કરોડ રૂપિયા પ્રભુ પાસે માગી લઉં... આવી માગણી | પેજ નં. ૭ ઉપર ગણિશ્રી જણાવે છે કે “વિષયસુખ, શરીરસુખ, ઈઠફલસિદ્ધિ' પદથી અનુજ્ઞાત નથી. કરોડ રૂપિયાની ઈચ્છા ધનવૈભવ આદિ માટે ધર્મ કરવો એ મહાભંડો છે.' એવું જેઓ માવશ્યકતાના કારણે પેદા નથી થઈ. પણ લોભના કારણે થઈ માને છે તેઓના મતે નીચે જણાવેલી જે બાબતો ફલિત થાય છે. છે. માટે એ માગી ન શકાય. તેમાં શું તેઓ સંમત છે ખરા? | વળી, લોભ માટે તો એવું છે કે “જા લાહો તહા, (૧) “બજારમાં પેઢી જામી જાય અને લાખોની આવક માહો, લાહો લોડો પવઢઈ” જેમ જેમ પ્રાપ્તિ થતી જાય છે થાય, તે માટે પણ નીતિ - પ્રામાણિકતા તો જાળવવી જ જોઈએ મિ તેમ લોભ વધતો જાય છે. એટલે કદાચ કરોડ રૂપિયા આવા વિચારથી નીતિ - પ્રામાણિકતા જાળવવારૂપ માર્ગાનુસારી 1ળી જાય તો પછી દસ કરોડની ઈચ્છા જાગે છે ને તેથી મન કક્ષાનો કરાતો ધર્મ એ મહાભંડો છે. એટલે કે લાખો કમાવા માટે Tધુ અસ્વસ્થ બનવાથી નિર્વિજ્ઞતયા ધર્મ આચરણની વાત તો કરાતી અનીતિ, ભેળસેળ, લૂંટફાટ વગેરે મહાપાપ કરતાંય એ જ રહી જાય છે. તેથી એવી ચીજ માગવાની અહીં વાત નથી વધુ ભૂડા છે ! (૪) તે જાણવું, એટલે, શ્રાવક આત્મહિત માટે જે અનેકવિધ આ લખાણ કર્યા પછી તત્ત્વનિર્ણય ,સ્તકમાં ઉપર સારાધનાઓ કરતો હોય છે. એમાંનું એક પ્રભુની દ્રવ્ય - ભાવ | જણાવ્યા પ્રમાણે લાખો – કરોડો રૂપિયાની માંગણે કે ઈચ્છાપૂર્વક કિત કરવાના અંતે આવતા આ જયવીયરાય સૂત્રના ઘર્મ કરવાથી સંસારભ્રમણ વધે એ જણાવ્યું છે તો તે જ રીતે Sઠફલસિદ્ધિ' પદથી કરોડ રૂપિયા વગેરે જેવી ચીજની | લાખોની આવક માટે નીતિ વગેરે ધર્મ કરે તો એ પણ સંસાર માગણી કરે તો એ માગણી દ્વારા એનું સંસારબમરણ થાય એમ વધારનારો બને તો સંસાર વધારનાર ધર્મ મહાભૂંડો કહી જ સમજવું યોગ્ય લાગે છે.” શકાય ને ! લાખો રૂપિયા માટે અનીતિ કરે કે રિતી કરે, બન્ને [ આ રીતે સમન્વય કર્યો છે. એના પરથી એટલું નક્કી સંસાર વધારનારા થાય છે. કડવું ઝેર અને પીઠું ઝેર બન્ને | થય છે કે કરોડો રૂપિયા જોઈતા હોય તો પણ ધર્મ જ કરવો મારનારા છે છતાં મીઠા ઝેરથી વધુ સાવધાન રહેવું પડે, મીઠું ગઈએ કે ધર્મ જ ઉપાદેય છે એવી વાત ન રહી. માત્ર બોલનાર અને કડવું બોલનાર બન્ને પ્રકારના દુ-મનો નુકશાન મક્ષસાધક ધર્મ સાધવામાં આવશ્યક કે જે ચીજ ન મળવાથી કરનારા છે. છતાં મીઠું બોલનાર દુશ્મનથી વધારે સાવધાન રહેવું ધર્મ નિર્વિઘ્નપણે ન થઈ શકે તેવી ચીજની માગણી કરી પડે. તેમ લાખો કરોડો રૂપિયા માટે ધર્મ કરવો કે અનીતિ આદિ શકાય. . પાપ કરવું અને સંસાર વધારનારા છે. છતાં લા પો કરોડો માટે ધર્મ કરવા રૂપ પરિસ્થિતિથી વધારે સાવધાન રહેવું પડે કારણ કે 1 લોભને કારણે જે ઈચ્છા થાય તેની માગણી તેમાં આત્મસંતોષ હોય છે. હું સારું કરું છું. એવી બુદ્ધિ હોય છે. ‘ષ્ટફળસિદ્ધિ'થી અનુજ્ઞાત નથી. પણ નિષેધ છે. દુનિયાના લોકો પણ તેને ધર્મી તરીકે ઓળખતા હોય છે. તેથી રાવશ્યકતા (કે જેના વગર ઘર્મ નિવિપ્ન ન થઈ શકે) ને સંસાર વધારનાર કાર્ય હોવા છતાં તેમાં તેને સાવ વાની આવતી કારણે જે ઈચ્છા થાય તે જ “ઈષ્ટફળસિદ્ધિ'થી અનુજ્ઞાત છે. નથી માટે એના પર વધારે ભાર આપવો પડે. લાખો રૂપિયા માટે કણકે લોભને કારણે કરોડો રૂપિયા વગેરેની ઈચ્છા અનીતિ વગેરે પ્રગટ પાપ છે અને સંસાર વધારના છે, એમ સૌ માગણી દ્વારા તો સંસારભ્રમણ થાય એ વાત તો એમણે સમજે છે, એને કોઈ વખાણતું નથી તેથી તેમાં છે રાઈ જવાનો પ . લખી જ છે. ભય નથી. “કપટી મિત્ર કરતાં દાનો દુશ્મન સારો' એ કહેવત 1 આ પ્રશ્ન ઉત્તરમાં લખેલી વાત ગણિશ્રીને સ્વીકૃત હોય | જે આશયમાં પ્રસિદ્ધ બની છે. (બન્ને નુકશાન કરનારા છે. છતાં તે કોઈપણ વસ્તુની વિશેષ ચોખવટ કર્યા વગર અર્થ - કામ | અપ્રગટ નુકશાન કરનાર વધારે ખરાબ છે. એ જ જગતમાં સમાન્યનું ગ્રહણ કરી “અર્થ - કામ માટે શું કરવું? ધર્મ જ ” | કહેવાતું હોય છે.) તે જ આશય અહીં પણ સમજવો. આવું પાને - પાને કે સ્ટીકરો વગેરેમાં જે ઉપદેશનનું કાર્ય કર્યું | ગણિશ્રીએ તત્ત્વનિર્ણય પુસ્તક છે. નં.: ૦૪-૨૫-૨૬ છે તે ઉત્સુત્ર કે ઉન્માર્ગ કહેવાય કે નહિ ? તે વિચારી લેવું | ઉપર પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી

Loading...

Page Navigation
1 ... 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510