Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 444
________________ s LI * ની દિકરી મારી શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૭-૨૦૦૦ ઘર્મ જાગરિકા ! ક - અ. સૌ. અનિતા શાહ મહાપૂણ્યોદયે ચિંતામણિરત્ન સમાન આવી | દુઃખનું કારણ છે માટે રાગનો ત્યાગ અને ત્યાગનો રાગ લભતમ સુદેવ -- સુગુરુ અને સુધર્મની સામગ્રી સહિત | કેળવવો જોઈએ. Iનખભવ મલ્યો, તો આત્મહિતૈષીએ રોજ આત્મહિત | સન્માર્ગ રૂપી પ્રજ્ઞાના નિર્મલ પ્રકાશ માં કમબઘના મંત સ્વરૂપ ધર્મજાગરિકા કરતાં વિચારવું જોઈએ કે | કારણોથી બચી દૂર રહેવા પ્રયત્ન કરવો જરૂરી છે. વિષય - “અનાદિકાલીન કર્મ સંયોગના કારણે હું આ ચાર | કષાયથી મુકત થઈ તેની આસકિતને ક પી સંસારના તિરૂપ સંસારમાં ભટકી રહ્યો છું હવે મારે વધુ ભટકવું | પદાર્થોમાં સુખમાત્રમાં ઉદાસીનતાભાવે રહે છે જેથી સ્થિર 1. જન્મમરણાદિના ચોર્યાશી લાખમાં ફેરા ફરવા | વૈરાગ્યભાવની પ્રાપ્તિ થાય. રાગીપણું નહિ પણ થિી. આ સંસાર એ મારું શુદ્ધ સ્વરૂપ નથી પરતુ | વિરાગીપણું જ જીવને બચાવનાર છે માટે સંસા ર્માધીન એવા મારા આત્માનું વિક્ષ્ય છે. મારું શુદ્ધ સ્વરૂપ ઉદાસીન બની આત્માની પ્રત્યે ઉલ્લસિત બનો દુઃખમાત્રના - સચ્ચિદાનંદ સ્વરૂપ મોક્ષ છે. અનંતજ્ઞાનાદિ ગુણોમાં | કારણ રૂપ મોહ - મમતા - મત્સરાદિથી દૂર રહેવું મણતા કરવી તે જ સાચી સ્વભાવ દશા છે. આ સંસાર | જોઇએ. અથવા સંયમનો રાગ અને અસંયમનો વિરાગ આ વિભાવ દશા છે. ભોગતષ્ણા, ઈન્દ્રિયોની આધીનતા કેળવવો જોઈએ. વિભાવ દશાથી બચી વભાવદશાની મને કષાયની પરાધીનતા મારી વિભવ દશાને | સન્મુખ બનવું. ધારનારી, ખીલવનારી અને પુષ્ટ કરનારી છે. તેનાથી મૃગતૃષ્ણા સમાન સંસારના સુખ માટે જ બંધનનું મારે બચવું છે. કદાચ સર્વથા તેનાથી મુકત ન બનું! મોટામાં મોટું પ્રલોભન છે માટે તે બધા જ છે ડવા જેવા છે. પણ હવે તેની આસકિત તો મારે કાપવી જ છે. વિષય - | માટે આત્મગણો - સુખોના પુજારી બનો પણ જડસુખોના ગાય જન્ય સુખો તે વાસ્તવમાં સુખ નથી પણ સુખાભાસ પૂજારી ન બનો, સંસાર જન્ય ઉપાધિથી બને તે જ સાચી 1. મોહ મગ્નતા જ તેમાં જ આનંદ મનાવે છે પણ તે આત્મશાંતિ - સમાધિ તે પામે. આ ભવરૂપી રોગને માનંદ ક્ષણજીવી અને પરિણામે કટુ દુઃખોને આપનારો ઓળખી સાચું આરોગ્ય રૂપ મોક્ષને પામવા પ્રયત્ન કરવો છે. કર્મજન્ય બધા જ સંયોગો ચાહે તે ચેતન વ્યકિતના જોઈએ. સંસારરૂપી રોગના નાશ પામે સધર્મરૂપી કય કે જડ વસ્તુના હોય તો પણ તે બધા જ વિયોગવાળા ઔષધનું સંસાર સુખ માત્રની ઈચ્છારૂપ કુપમાંથી દૂર રહી, છે. સંસારના બધાજ પદાર્થો વિનશ્વર અને આજ્ઞા મુજબની આરાધનારૂપ પથ્યના પાલન પૂર્વક - સેવન રિવર્તનશીલ છે. જે સારું દેખાય તે ખરાબ રૂપે પરિણામ કરવું જોઈએ. મે અને જે ખરાબ દેખાય તે સારા રૂપે પણ પરિણામ તે માટે સદ્દગુર્નાદિ મુખે શ્રી જિનવાણી નું પાન કરવું, મે. આપણા સૌના અનુભવગમ્ય આ વાત છે કે રામાં સારા ભક્ષ્ય પદાર્થો અને વિરસરૂપે પરિણામ પામે | શ્રવણ – વાંચન – મનન કરવું. આ રીતે વિ કદ્રષ્ટિ કેળવી શ્રી વીતરાગની વાણી રૂપ નિર્મલ ગંગામ, સ્નાન કરી છે અને વિરસ પદાર્થમાંથી સરસ ધાન્યાદિની પણ ઉત્પત્તિ Jય છે. આ જાણ્યા પછી કોણ એવો સકર્ણ વિચક્ષણ પોતાના આત્માને પાવન - પવિત્ર – નિ ર્વલ બનાવવો જેથી આત્મા સ્વયં કર્મમલથી મુકત બની પરમાનંદધામ રૂપ પંડિત પુરૂષ) હોય જે વિનશ્વર અને પરિવર્તનશીલ મોક્ષ પદને પામે.' પદાર્થોમાં મારા પોતાના જ પણાની બુદ્ધિ કરે ! દરેકે દરેક પદાર્થો પરનો રાગ એ જ દુઃખદાયી છે આ રીતના ધર્મ જાગરિકાથી આતાને ભાવિત કરવાથી આસકિત ઘટશે અનાસકિત પેદા થશે જે વિરકિતને 1શવંતી ચીજોના વિનાશમાં દુઃખ આપવાની શકિત નથી ? પમાડી મુકિતને વરાવશે. સુસુ કિં વહુના ? પણ તે ચીજો પ્રત્યેનું મમત્ત્વ - મોહ - આસકિત - રાગ જ કરી છેહાર્ડડ કપ કી

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510