Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 442
________________ 3:5% જનતાના ૮૬ , શ્રી જૈન શાસન (અઠવાડિક) વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૭-૨૦00 કલિક તીર્થથી સમેતશિખરજી તીર્થનો છ'રીપાલક મહાયાત્રાસંઘ કલિકંડ તીર્થોદ્ધારક પૂજ્યપાદ આ. વિ. શ્રી રાજેન્દ્ર | વૈશાખ વદ ૩ ના દિવસે સમેતશિખરમ ઐતિહાસિક સુરીશ્વરજી મ. સા. ના ઉપદેશથી તીર્થાધિરાજ સમેત | પ્રવેશ બાદ પાંચમના દિવસે કાર્યકર્તાઓનું તથા સંઘવીઓનું શિખરજીની યાત્રા કરવી અને શ્રમણ શ્રમણી સમુદાયને બહુમાન કરવામાં આવ્યું હતું વૈશાખ વદ ૬ તા. પણ આ મહાતીર્થ અને અનેક કલ્યાણક ભૂમિઓને | ૨૪-૫-૨૦૦૦ના દિવસે સંઘમાળનો કાર્યક્રમ સુંદર સંપન્ન સાર્શના રૂપ કલિકુંડ તીર્થથી સં. ૨૦૫૬ માગસર વદ ૨ | થયો આજે જીવદયાના ફંડમાં ભાગ્યશાળીએ લાખોના દાન . ૨૪-૧૨-૧૯૯૯ના પાવન દિવસે હજારોની | આપ્યા હતા. સોનાના ભૂષણોનો વરસાદ થયો હતો. સાત મનવમેદની સાથે આ મહાસંઘનું શુભ પ્રયાણ. થયું. આ | મહિના સુધી અનુકંપાદાનનો લાભ ઘણા ભાગ્યશાળીઓએ સમની સૌથી મોટી એક વિશેષતા હતી કે ૨૫૦ સાધુ | લીધો હતો. સાધ્વીજી મ. સા. આ સંઘમાં જોડાયા હતા. ૧૩ | સમેતશિખરમાં ચાતુર્માસ તથા ઉપધાન તપ: પ. પૂ. સમુદાયના આ સાધ્વીજી મહાત્માઓની ઉપસ્થિતિથી આ| આ. વિ. રાજેન્દ્ર સૂરિ મ.સા., પ. પૂ. ૨. વિ. શ્રી સમયાત્રાનું દર્શન એક લહાવો બની ગયો. ગુજરાત, રાજશેખરસૂરિ મ. સા. તથા પ. પૂ. આ.વિ. રત્નાકર સૂરિ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, વિરમગામ, ભાંભર, મ. સા આદિ તથા વિશાળ સાધુ સાધ્વ ના સમુદાય સચોર, ઝાબ, બાવર, પાલી, આહીર, લખનૌ, સાથે વીશ તીર્થંકરોની નિવાર્ણભૂમિના સાંનિધ્યમાં કtપુર, આગ્રા, પટના આદિના સ્વાગત એક | ચાતુર્માસિક આરાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. એતિહાસિક સંસ્મરણો બની ગયા હતા. ઉત્તરપ્રદેશમાં તો આ આયોજનમાં મુખ્ય સહયોગ ભીનમાળ નિવાસી સંકના દર્શનાર્થે જૈનેત્તર હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટી | શા. અશોકકુમાર કસ્તુરચંદભાઈ કોઠારી પરિવારનો પડતા હતા. પાંચ પાંચ માસની ૨૫૧૩ કિ.મિ. ની આ | | પ્રાપ્ત થયો છે. પ યાત્રાના દર્શનથી તેઓ આશ્ચર્ય અનુભવતા હતા. પ્ર કચન સભામાં પ્રતિદિન આ ભાવિકો માંસ દારુ પૂજ્ય ગુર્દેવોની પાવનનિશ્રામાં આરામ વાચના, અદિના ત્યાગના નિયમો સેંકડોની સંખ્યામાં ઉભા થઈને તાત્ત્વિક પ્રવચનો, ધાર્મિક અભ્યાસ આદિ તથા તીર્થાધિરાજ સમેત શિખરની શિતળ છાયામાં આરાધનાનો અપૂર્વ ગsણ કરતા હતા. ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, ઈન્ટરનેટ અદિ સમાચારના માધ્યમોએ માત્ર ઉત્તરપ્રદેશ નહિ પણ | અવસર એટલે સમેતશિખર તીર્થમાં ચ તુર્માસ આ ભારત તથા વિશ્વમાં આ ઐતિહાસિક સંઘના સમાચાર આરાધનાકરવાની ઈચ્છાવાળા ભાવુકે “શ્રી સમેતશિખરજી ચાતુર્માસિક આરાધના સમિતિ શ્રી નયા ભોમિયાજી ભવન પ્રસરાવી દીધા હતા. કુમારપાળભાઈ વિ. શાહના જૈન ધર્મશાળા, સમેત શિખરજી “મધુવન” જ. ગિરડીહ કવીનરપણા હેઠળ એલર્ટ ગ્રુપ, ખેડાના ભાઈઓ તથા (બિહાર) પિન - ૮૨૫ ૩૨૬ ફોન : ૦૬૫૩૨ | બીજા અનેક કાર્યકરોએ આ કાર્યમાં અનુપમ યોગદાન ૩૨૨૦૩” આ સરનામે સંપર્ક કરવો. આપ્યું હતું. શ્રી સમેતશિખરજી મહાતીર્થમાં ઉપધાન તપની | ગુજરાત, રાજસ્થાન, આદિની પાંજરાપોળમાં આરાધના કરાવવાનો મહાન લાભ શ હ ઘેવરચંદ જીવદયામાં લાખોની રકમ ભાગ્યશાળીઓને નામ વગર ઈશ્વરલાલજી નાગફણાવાળા (હાલ ઉંઝા) : પ્રાપ્ત થયો જ આપી હતી, ૪૫ સંઘવીઓ તથા સહસંઘવીઓએ આ હતો. આ આરાધનામાં જોડાવા ઈચ્છનારે ઉપરોકત આયોજનમાં ભાગ લીધો હતો. અહૂઠમ, આયંબિલ, સરનામે સંપર્ક કરવો. અહૂઠમના પારણે અઠમ, છઠૂંઠથી વર્ષીતપ આદિ અનેક વિધ આરાધના થવા પામી હતી. સહસંઘવી શ્રી ઉપધાન તપનો પ્રથમ પ્રવેશ આસો સુદ ૧૪ મણિકભાઈ વિરવાડીઆએ તો આઠ અઠૂંઠાઈઓ કરી ઉપધાન તપનો બીજો પ્રવેશ આસો વદ ૧ ચક રેકોર્ડ સર્જયો હતો. ' છે. 'કાક

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510