Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 456
________________ ------------- ------------------------------------------------------------------ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ ૦ અંક ૪૩/૪૪૦ તા. ૮-૭-૨000 ૩૯ ૬ Les dade s de cabex rrrrrrrrrrr | પ્રકરણ : ૭૧ (મહાભારતના પ્રસંગો ) - શ્રી રાજુભાઈ પંડિત ભીષ્મ મુનિવરનો અંતિમ ઉપદેશ | કુરૂક્ષેત્ર અને સનપલ્લીના સમરાંગણમાં કૌરવકુળનો | જયદ્રથે કહયું કે – “આ તપસ્યાનું જો કંઇ ફળ હોય તો હું પાંચેય તમા જરાસંઘકુળનો સર્વસંહાર કરીને શ્રીકૃષ્ણ સાથે હસ્તિનાપુર) પાંડવોને હણનારો બને તેવી શકિત આપો.' ATછા ફરેલા પાંડવો ન્યાય-ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરી દેવીએ કહાં ‘પાંડવો તો શ્રી નેમિનાથ પ્રભુના શાસનમાં કાા હતા. મોક્ષે જનારા છે. ચરમ શરીરી પાંડવોનો ધિ તો ખંડલ એક દિવસ. ધર્મપુત્ર યુધિષ્ઠિરે સમગ્ર રાજા તથા (ઇન્દ્ર)થી પણ અશકય છે. માટે પાંડવોના વધ ના મનોરથો કાઢી ના નારજનોને ભીખ-મુનિ પાસે જવા માટે આદેશ કર્યો. હર્ષોલ્લાસ | નાંખ. આ તપથી તને એવી શકિત મળશે કે માત્ર એક દિવસ કી થ સંપૂર્ણ પરિવાર સાથે યુધિષ્ઠિર ભીખર્ષિ પાસે પહોંચી ગયા. | માટે તું કુરૂના બૃહમાં પાંડવોનો પ્રતિકાર કરી શકીશ.” I દૂરથી યુધિષ્ઠિરે જોયું તો બાણશય્યા (શરશય્યા) ઉપર | રાજન્ ! ચક્રવ્યુહમાં એકલો અભિમન્યુ આગળ વધી મત પાસે રહેલા ભીખ મહામુનિવરની સાધુ ભગવંતો પરિચર્યા| ગયો અને પાંડવો જયદ્રથ સામે અત્યંત અલ ના પામ્યા હતા તે ની' ધ રહૃાા હતા. અને ખેચરો - દેવો આવીને મહાસંયમી, તો તે સ્વયં અનુભવ્યું છે. માટે ચારે પ્રકારન ધર્મને જીવનમાં | ભાખઋષિને વંદના કરી રહ્યા હતા. | આદરવામાં આદર કરજે.' | | પિતામહ-મુનિવરની પાસે આવતાં જ યુધિષ્ઠિર આદિ - ભીખ મુનિ દેશના દઇ રહ્યા પછી કી ભદ્રગુપ્તાચાર્યે | ડિવોને પૂર્વના દિવસો સાંભરી આવ્યા. શરશય્યા ઉપર રહેલા આવીને કહાં - ““મુનિવર ! હવે તમારો અંત સમય સાવ નજીક પિતામહ મુનિના જખી શરીરને જોતાં પાંડવો ગળગળા થઇ | છે.'' આ વાત સાંભળી ભીષ્મ મુનિએ મુળથી ફરી આરાધના મા. અને કહેવા લાગ્યા કે “મુનિવર ! આપે તો અમને જન્મથી શરૂ કરી પંચાચારમાં ત્રણ ગુપ્તિમાં લાગે છે અતિચારોની ના વાત્સલ્ય આપી આપીને આટલી વૃદ્ધિ પમાડી. જ્યારે તેના આલોચના કરી સર્વેને ક્ષમાપના કરી. ના બદલામાં અમે તમારી સામે શસ્ત્રો ઉગામ્યા. અને કુરૂક્ષેત્રમાં આ સમયે યુધિષ્ઠિરે ફરી પોતાની અપરાધની ક્ષમા આપની આ દશા કરી નાંખી તેની અમને હે ક્ષમાવીર ! ક્ષમા માંગી. અને અર્જાને કહાં - રાજર્ષિ ! મારા નામથી અંકાયેલા છે અને પૂર્વ ગૃહસ્થપણામાં આપે મને રાજધર્મ સંભળાવ્યો આપના શરીરના આ બાણો મને અત્યંત વે ના ઉપજાવે છે. | . તો હવે પણ મને ઉચિત કંઇક ઉપદેશ આપો.' મારા આ નરકગામી પાપથી મારો કેમ છૂટ રો થશે ? મારા | | ભીષ્મ-પિતામહે કહાં - “મહર્ષિ હવે રાજધર્મ કે | અપરાધની મને ક્ષમા કરો તાત ! | સર્વકામનો પુરૂષાર્થ સમજાવી ના શકે માટે રાજન્ ! તને ધર્મ | આ સાંભળીને વેદના વિધુર અન થી પાંડવો ઉપર Rા ન મોક્ષ પુરૂષાર્થ સમજાવું છું.' આમ કહી મુનિવરે દાન-| મહામુનિવરે ક્ષમાપના સૂચક હાથ ફેરવ્યો. | યલ-તપ-ભાવ એ ચારે ભેદે ધર્મ સમજાવ્યો. એક માસના અનશનપૂર્વક ભીખમુ તવર બાણશય્યા I એમાં તપ ધર્મનો મહિમા સમજાવતાં કહયું કે - તેપ તો] ઉપર જ ધર્મધ્યાનમાં આરૂઢ થઇને અંતે કાળ ધર્મ પામ્યા અને 3ઈક ઇષ્ટની સિદ્ધિ માટે સમર્થ છે. જયદ્રથ આ અંગે દૃષ્ટાંત છે. | અય્યત દેવલોકમાં ગયા. 1 જ્યારે તમે વનવાસ હતા. ત્યારે જયદ્રથે તમારી પાંડવો – ખેચરી અને દેવોએ ગોશીર્ષક . ચંદનની ચિતા ની હાજરીમાં દોપદીનું હરણ કર્યું હતું. આથી તમે તેને પાંચ ઉપર મુનિવરનો અગ્નિ સંસ્કાર કર્યો. વિનાવાળો કરીને અપમાન પૂર્વક જીવતો જવા દીધો હતો. પછી ધર્મરાજ યુધિષ્ઠિરની રજા મેળવીને શ્રી રથી તમારા વધની ઇચ્છાથી તેણે ઘોર તપસ્યા શરૂ કરી હતી. ભદ્રગુપ્તાચાર્ય અન્યત્ર વિહરી ગયા. ના તાયાથી પ્રસન્ન થયેલી દેવીએ વરદાન માંગવા કહ્યું ત્યારે (ક્રમશઃ) --------------------------------------------- ------------- --------

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510