Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
.
.
.
.
XL
,L
-
-
-
-
-
-
-
-
-
-
-
-T
FEELINEHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHEELIEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHI
૪૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ ૦ અંક ૪૭/૪૮૦ તા. ૧-૮-૨૦OO | માટે તો ગુજરાતી ભાષામાં પણ ક્રોધની સક્ઝાયમાં તે જ રીતના નવ નોકષાયો, સંજ્ઞાઓ, ત્રણ ગારવો કવિ પર્ય શ્રી ઉદયરત્નવાચકે પણ કહ્યું કે- “ક્રોધ કોડ પૂર્વતણું | અને અશુદ્ધ વેશ્યાઓને પણ શ્રેષ્ઠ ઉપશમ વે, જીતી લેવા નું સંજન ફલ જાય.”
જોઈએ. જતિઓ હિ કસાયડગ્ની, ચરિતાસારડહેન્જ કસિહં પિ.. આ કષાયો જો જીતાઈ ગયા તો આપણે સૌ જંગ જીતી સંમપિ વિરાહિય, અનંત સંસારિયે ઉજ્જા ! ૪૦૮૪ો. ગયા. કષાયની આધીનતાનો ત્યાગ કરવો, કાયને જીતવા T સળગતો એવો કષાયરૂપી અગ્નિ સંપૂર્ણ ચારિત્રસારને
તે કઠીનમાં કઠીન કપરામાં કપરું કામ છે માટે જ તેને માં પણ બાળી નાખે છે અને સમ્યક્ત્વની પણ વિરાધના કરીને તે
જીતવાનો, તેને આધીન નહિ બનવાનો, તેની આધીનતાને જીવને અનંત સંસારી પણ બનાવે છે.
સારી નહિ માનવાનો વારંવાર મહાપુરૂષો હિતો દેશ આપે છે
કે આ કષાયોની કાતીલતા - કાલીમતા કેવી કપરી છે. ધનસંખુ કસાયા, જગડિતા વિ પરકમ્માએહ.
- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ત્રેવીશમાં શ્રી કેશી ગૌતમીય પ્ત નતિ ઉદ્વિઉ જે, સુનિવિઠો પંગુલો ચેવ ૪૦૮૫
અધ્યયનમાં શ્રી કેશી મહારાજાની શંકાનું સચોટ સમાધાન શ્રી T બીજાના કષાયો વડે ઉત્પન્ન – જગાડાતા એલા પણ
ગૌતમ મહારાજાએ કર્યું છે. FH કષી, સારી રીતના બેઠેલા પાંગળાની જેમ ઉભા થવા જેઓ માં સમ બનતા નથી તેમને ધન્ય છે. અર્થાત્ બીજા વડે
શ્રી કેશી મહારાજાએ પૂછયું કે – ““શરીરમાં રહેલી
ચારેય બાજાથી ઉત્કૃષ્ટ રીતિએ જ્વલિત અને દોર અગ્નિઓ સ કષા ની ઉત્પત્તિના કરતા બધા જ ઉપાયો નિષ્ફળ જ જાય છે.
તમે કેવી રીતે બૂઝવી ? '' તો a જઈ જલઈ જલઉ લોએ, સત્ય પવાડ હતો કસાયડગ્રી
શ્રી ગૌતમ મહારાજા - ““મહામેઘથી પેદા થયેલ જેલ શ્ન જંજિણવયણ સલિલ સિત્તો વિ પwલઈ ૪૦૮દા
પ્રવાહમાંથી તમામ જલ કરતાં ચઢીયાતું જલ લઈને તે 1 લોકમાં કુશાસ્ત્ર રૂપી પવનથી વિસ્તારાયેલો કષાયરૂપી
અગ્નિઓને બૂઝવું છું. તેનાથી સિંચાયેલ તે અગ્નિઓ મને અમ બળતો હોય તો ભલે બળો. પરંતુ જે શ્રી
બાળતી નથી.' જિનવચનરૂપી પાણીથી સિંચાયેલો હોવા છતાં ય કષાયરૂપી
શ્રી કેશી મહારાજા – “અગ્નિ શું અને મેં તે શું? # અમને આધીન બને છે. ને આશ્ચર્ય છે!
તેના જવાબમાં 3 કલુ ફલેણ ન જાજઈ, કિચોર્જ જ ઈહં વિગયરાગો
શ્રી ગૌતમ મહારાજા- “શ્રી જિનેશ્વરદેવોએ સંતે વે જો કસાએ, નિગિરહઈ સો વિતતુલ્લો II૪૦૮૭
“કષાયો'ને તપાવનાર- શોષાવનાર હોઈ તેને “. અગ્નિ તરીકે 1 જે વીતરાગ છે અને કલુષિત ફલ વડે જોડાતો નથી કહ્યા છે. કષાયના ઉપશમ હેતુ ભૃતાન્તર્ગત ઉ દેશ, મહાવ્રત તેમાં કાંઈ જ આશ્ચર્ય નથી ! પરન્તુ કષાયો વિદ્યમાન હોવા રૂપ શીલ અને તપ એ “જલ' છે. જગતના ભવ્ય જીવોને છીપણ જે કષાયોનો નિગ્રહ કરે છે- કાબૂમાં રાખે છે તે પણ આનંદ આપનારા શ્રી તીર્થંકરદેવો “મહામેઘ' (ા સ્થાને છે. | શ્રી તિરાગ સમાન જ છે.
તેમનાથી ઉત્પન્ન થયેલા શ્રી જિનાગમરૂપ શ્રોત છે. શ્રત રૂવં ચં ગોય, અવિસંવાઓ સુહો ય લાભો ત્તિ
વગેરે જલની પરિભાવનાદિ રૂપ ધારાઓથી હણાયેલ - કોઈ કડઈનિગ્રહાણે, ફલ કમેઘુત્તમ નેયં // ૪૦૮૮
સિંચાયેલ પૂર્વોકત સ્વરૂપવાળી અગ્નિઓ, ભિ ન, ભેદાયેલ
અને શાંત થયેલી મને બાળી શકતી નથી.' I રૂપ, ઉચ્ચ ગોત્ર, અવિસંવાદી સુખ અને લાભ તે ક્રમે કરી ને ક્રોધ - માન – માયા અને લોભના નિગ્રહ રૂપ ઉત્તમ
આ રીતે સૌ પુણ્યાત્માઓ આત્માનું અનુશાસન કરી ફલ મા જાણો.
મનને જીતી પાંચે ઈન્દ્રિયોના વિજેતા બની - પારે કષાયના તા પૂતો ચિય, કસાયદાવાડનલો લહું એવા
વિજેતા બનો. અને તે માટેનું સામર્થ્ય પામનાર - બળ ઈમિચ્છા ઉજ્જડજ લેણ વિઝાવણિજ્જો હુil૪૦૮૯ો.
આપનાર આ જન્મ બનો. જેથી દુનિયાના સુખમાત્રમાં
વિરાગ, દુઃખમાં સમાધિ, સમકિત અને સંવેગ, પ્રશમ આદિ | | તે જ કારણે ઉત્પન્ન થતા એવા કષાયરૂપ દાવાગ્નિને
આત્મગુણોમાં રંજન કરી જ્યાં ગયા પછી કદિ પાછા | જલાથી જ ઈચ્છા - મિચ્છારૂપી ઉત્કૃષ્ટ પાણી વડે બુઝાવી
આવવાનું નથી તેવા પરમપદને ભજનારા બ. આત્માની દેવા જોઈએ.
સાચી સમજ કેળવી, નિર્મલ અને પટુ પ્રજ્ઞા ના પ્રકાશમાં ET તe hવ નો કસાયા સંલિહિયબ્રા પરણવસમણી
સન્માર્ગે ગમન કરી આત્મગુણલક્ષ્મીના ભોકતા બનીએ તે જ H સં ગ જ્ઞાણિ ય, ઈહ વેસાઓ અસુદ્ધાઓ / ૪00ા | મંગલ કામના.
HEHEHEHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHI
111111111 GE +
T TT TT TO
1 11 GO T
CTTCTTCC
O T
,
,
,
, H E , , , ,
,
,
,
1111111111
, ,, ,,,મ