Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 504
________________ TO ૪૪૦ શ્રી જૈન શાસન (અઠવાડિક) . વર્ષ ૧૨ ૦ અંક ૪૭/૪૮૦ તા. ૧-૮-૨૦OO | દિલ્લી ભારતની રાજધાનીમાં પ્રવેશ તથા નવાંગી ગુરૂપૂજન | આદિઠાણા ૮ નો ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ ૧૧ બુધવાર તા. ૧૨-૭-૨૦૦૦ના ભવ્ય રીતીએ થયો વાંકાનેર ૫ વર્ધમાન તપોનિધિ આ. કે. શ્રીમદ્ વિજય કમલરત સૂરીશ્વરજી મ. ના વિદ્વાન શિષ્યરત્ન પ. પૂ. સંઘના વર્ષોના ઇતિહાસમાં આવો ચાતુર્માસ પ્રવેશ પ્રથમવાર જ થયો. આચાર્ય શ્રીમદ્ વિજય દર્શનરત્ન સુરીશ્વર મ. સા. પોતાના શિષ્ય - પ્રશિષ્ય પરિવાર સાથે દિલ્લી કિનારી ગુરૂપૂજનની ઉછામણીનો પ્રારંભ થયેલ રૂા. 5 બજાર (મiદની ચોક) ના ઉપાશ્રયે અષાડ સુ. ૨ ના ભવ્ય ૧૧,૧૧૧ માં ચેતનભાઈ પ્રવિણચંદ્ર ઝવેરીએ લ ભ લઈ પ્રવેશ કરેલ આજથી ૪૦ વર્ષ પહેલા પૂ. સુવિશાલ ગુરૂપૂજન કરેલ પૂજ્યશ્રીને કામની વહોર વવાની ગચ્છાધિ અતિના ચાતુર્માસ પછી એમના સમુદાયના ઉછામણી રૂા. ૪, ૧૦૧માં શ્રી રવિકાંતભાઈ તથા શ્રી આચાર્યનું અને પ્રથમ ચાતુર્માસ પ્રવેશ થયેલ. પ્રવેશમાં બે | | નિરંજનભાઈ બોરસદવાળાએ લાભ લીધેલ ચાતુર્માસના હાથી, 1 બેન્ડ સહીત ખુબ ઉત્સાહ હતો અલવર માન ચારેય મહીના સાધર્મિક ભકિતાનો લાભ શ્રી સરોવર માર્ડનથી બસો લઈને ભકતો પધારેલ. દિલ્લીની નિતિસુરીશ્વરજી જૈન યુવક મંડળ તથા શ્રી જય-ચંદભાઈ સડક સાડી થઈ ગયેલ. પોલીસ દ્વારા રસ્તો ટ્રાફીક માટે મેઘાણી પરિવારે લાભ લીધેલ છે. શ્રી ચેતનભાઈ બંધ કરવામાં આવેલ. ચાંદની ચોકમાં વરઘોડો પધારતાં પ્રવિણચંદ્ર ઝવેરી તરફથી રૂ. ૧૦ અને બીજા સર્વપ્રથમ શ્રી સાચા સુમતિનાથ ભગવાનના દેરાસર ભાગ્યશાળીઓ તરફથી ૨૦ એમ કુલ ૩૦ રૂ. નું પ્ત ચૈત્યવદન સામુહિક કરેલ ત્યાર પછી ઉપાશ્રયમાં પધારતાં | સંઘપૂજન થયેલ. અનેક વાગતગીતોથી સ્વાગત કરવામાં આવેલ. | સકલસંઘનું સાધર્મિક વાત્સલ્ય થયેલ. પૂજ્યશ્રીના ગુરૂપુજન તથા કામલી ઓઢાડવાની જુદી જુદી બોલી પ્રવેશ પ્રસંગે જામનગર, રાજકોટ, થાનગઢ, અમદાવાદ, બોલવામાં આવેલ અને બોલીની રકમ દેવદ્રવ્યમાં જશે મુંબઈ, બોરસદ, સુરત, ડીસા આદિ અનેક રયાનોથી તેની જ રાત થયેલ. ગુરૂપૂજન તથા કામલી બને ગુરૂભકતો પધારેલા. વાંકાનેર સંધના ઈતિહાસમાં બોલીનો લાભ શા. રૂધનાથમલજી સમરથમલજી પરિવારે શાનદાર પ્રવેશ મહોત્સવ ચિરસ્મરણીય બની રહેશે. લીધેલ.અને રૂઘનાથમલજીએ મુખ કોષ બાંધી આચાર્ય ચાતુર્માસમાં વંચાનાર શ્રી ઉપમિતિ ભવ પ્રપ યા કથા ભગવંતનુનવાંગી ગુરૂપૂજન કરેલ. પછી મુનિ ભાવેશ રત્ન તથા શ્રી મલયસુંદરી ચરિત્ર બંને ગ્રંથ વહોરાવવાની E વિજયજી ને નવાંગી ગુરૂપૂજન શાસ્ત્રીય છે વાત સમજાવે ત્યાર પછી પ્રવચન આદિ થયેલ સંઘપૂજન જ્ઞાનપૂજા, અષ્ટપ્રકારી પૂજા, ગુરૂપૂજન આદિની ઉછા મણીઓ સોહનલાલજી પુખરાજજી વીજોવા વાલા, ઝવેરચંદજી પણ ખુબ સુંદર થયેલ. પૂજ્યપાદ પરમશાસનું પ્રભા ક આ. ભ. શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નવમી સ ખીમરાજાજી, વાસોમલજી અમીચંદજી તરફ ૧૦/- નું | થયેલ પછી દિલ્લી સંઘના અધ્યક્ષ તરફથી સકલસંઘનું | સ્વર્ગારોહણ તિથિ પ્રસંગે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજા સમેત સ્વામિવ સલ્ય થયેલ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી ભાવેશ ત્રિદિવસીય જિનભકિત મહોત્સવ ઉજવાશે. નું રત્નવિજાજી આદિની તથા સાધ્વીજી વિશ્વપ્રજ્ઞાશ્રીજી પૂજ્યશ્રીના પદાર્પણથી સંઘમાં સુંદર ધર્મ જાગૃતિ H દરેકને કામલી સંઘ તરફથી વહોરવામાં આવેલ આવી છે. માનસર ગાર્ડન તરફથી પર્યુષણમાં પધારવા વિનંતી | | વાપી – પૂ. “સૂરિરામ' ના સમુદાયવર્તી અને ઉં કરાયેલ. એક છોકરો પણ આજે વહોરાવેલ. પૂજ્ય ગણિવર્ય શ્રી નયવર્ધન વિ. મ. ના શિષ્યરત પૂજ્ય વાંકાનેરનગરના આંગણીએ ભવ્ય ચાતુર્માસ પ્રવેશ તથા મુનિરાજ શ્રી ભવ્ય વર્ધન વિજયજી મ. આદિ ઠા છે - ૩ ઉપધાન તપની આરાધનાની જાહેરાત | નો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ વાપી ખાતે અ. સુ. ૬ તા. ૭-૭-૨૦OOના રોજ સંપન્ન થયો હતો. વાકાનેર - અત્રે પૂજ્યપાદ ગચ્છાધિપતિ આ. ભ. વાપી શાન્તિનગરના નાનકડા સંઘમાં પણ લોક શ્રીમદ્ વિજય મહોદય સુરીશ્વરજી મહારાજની અનુજ્ઞાથી સમુદાયની હાજરી ધ્યાનાકર્ષક રહતી. ૩૦ રૂ. નું H ચાતુર્માસ પધારેલ પ્રવચન પ્રભાવક પૂ. આ. શ્રી વિજય સંઘપુજન પણ વિવિધ ભાગ્યવન્તો તરફથી થયું. ગુણશીલ સૂરિશ્વરજી મ. આદિ તથા પૂ. સાધ્વીજી શ્રી H નિર્મમાશ્રીજી મ., પૂ. સા. શ્રી ઈન્દુરેખાશ્રીજી મ. આ સાથેજ ચાતુર્માસિક અનેકવિધ આયં જનની જાહેરાત પણ આયોજકોએ કરી દીધી હતી. HHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHHEAR , . 6 ૨ ), - I T - - T TT TT TT TT TT TT TT TT TET - - - - - - - - - - - -

Loading...

Page Navigation
1 ... 502 503 504 505 506 507 508 509 510