Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 499
________________ સંઘ અને મહારાજ સાહેબનો પ્રભાવ બતાવવા જાગેલી સ્પર્ધા ૪૩મ મા અને મહારાજ સાહેબનો પ્રભાવ બતાવવા જાગલી સ્પર્ધા એમદ વાદ - બુધવાર એક કસરતબાજ શખ્સ દોરડા પર બેલેન્સનો પ્રયોગ કરતો ધરણી પર જૈન દેરાસર પાસે જૈન ધર્મની શોભાયાત્રાના હતો. દરમ્યાન બેલેન્સ ગુમાવતાં નીચે પટકાતાં સ્થળ પર જ ભાગરૂપે દસ માળ ઉંચા બે ટાવર વચ્ચે દોરડું બાંધીને અંગ પ્રાણપંખેરું ઉડી ગયું હતું. કસરતના ખેલ કરતાં અને દોરડા પરથી સરકી જતાં બેલેન્સ શોભાયાત્રામાં જોડાયેલા સાધુ-સાધ્વીઓ જૈન જૈઅત્તર ગુમાવવાને ક રણે જમીન પર પટકાઈ જતાં એક કસરતબાજનું | લોકોને આ બનાવથી આઘાત લાગ્યો હતો. આ ઘટનાનાર્જન મોત નીપજવાના બનાવે અરેરાટી ફેલાઈ છે એ સાથે ચાતુર્માસ | સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે અને કેટલાક આગેવાનોએ નિમિત્તે ની ળતી શોભાયાત્રામાં આવા અંગ કસરતના તો એવો પ્રશ્ન કર્યો છે કે શોભાયાત્રામાં વળી અંગ કસસના પ્રયોગોનું પ્રદર્શન કરવાની શું જરૂર હતી એવો પ્રશ્ન પુછાઈ જોખમી પ્રયોગો કરવાની શી જરૂર હતી ? મહારાજ સાહેબનું # રહ્યો છે. સામૈયું પ્રભાવક હોય લોકોને ઉત્સાહ - ઉમંગ હોય એ આવકાર્ય ચાતુમાસ નિમિત્તે જૈન મહારાજ સાહેબનું મહારાજ બાબત છે. બેન્ડવાજા હોય તે સમજી શકાય એમ છે પણ આથી સાહેબનું સાયું વાજતે ગાજતે કરવામાં આવે એવી પ્રણાલિકા ઉંટ, ઘોડા, બળદ વગેરે અબોલ પ્રાણીઓને શોભાયાત્રામાં છે પણ હવે જાણે સામૈયું કરવામાં સ્પર્ધા થતી હોય એ રીતે સામેલ કરવાનો કંઈ અર્થ ખરો ? કીડી પણ મરવી ન જોઈએ સામૈયું કરવા માં આવે ત્યારે બેન્ડ વાજા અને પ્રાણીઓનો એવી જીવદયામાં માનતા જૈનો, સાધુ-સાધ્વીચીની ઉપયોગ કરવામાં આવે છે અને અપૂર્વ અને પ્રભાવક સામૈયું ઉપસ્થિતિમાં જ હાથી - ઘોડા - બગી, ઉંટગાડી, બળદડા કરવા અવનવી તરકીબો અજમાવવામાં આવે છે. વગેરેમાં ભાવિકો બેસીને જાય એ હિંસા નથી તો બીજું શું છે? પ્રાણીઓને શોભાયાત્રામાં જોડીને જૈન સંઘના શ્રાવ શું સાબરમતીમાં ગયા શુક્રવારે હિતરુચિ વિજયજી બતાવવા માગે છે એ સમજી શકાતું નથી. હવે તો જુદા જુદા મહારાજ સાહેબના ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે નીકળેલ મહારાજ સાહેબો અને સંઘો વચ્ચે કોણ પ્રભાવક સામૈયું કરે, શોભાયાત્રામ (૧) રાજા મહાજરાજાઓના સમયની કોણ કેટલા હાથી - ઘોડા અને અન્ય પ્રાણીઓ જોડીને ડાબી પરંપરાગત લખીઓ (૨) સાચા સોના - ચાંદીના કસબથી શોભાયાત્રા કાઢે છે એની જાણે કે સ્પર્ધા લાગી હોય એમ લાગે { શણગારેલા સાત ગજરાજો, (૩) કાઠીયાવાડી ભરતથી શણગારેલા હળદગાડાં અને (૪) ઘોડા અને ઘોડાગાડીઓ તો છે. પહેલાં માત્ર બેન્ડવાજાકે ઢોલ નગારાં હતાં. હવે હાથીમડા આવ્યા અને ઓપેટ - સંઘે અંગ કસરતવાળાને બોલાવ્યાજનું હતી જ. ૨ ઓલી કલાકારોએ ભાતીગળ રંગોળીથી રસ્તા માઠું પરિણામ સૌએ નજર સમક્ષ નીહાળ્યું અને લોકોનું શણગાર્યા હ૧. શૈર્યપ્રેરક વાઘો, રણશિંગાના નાદ વચ્ચે સૌરાષ્ટ્રની ર સ મંડળીએ દાંડીયા રાસની રમઝટ બોલાવી મનોરંજન કરતાં કરતાં શખ્સ જીવ ગુમાવ્યો. હતી. છોટાઉદેપુરના પરંપરાગત નૃત્યો અને ખડકવાડીની ઢોલ - જૈનજૈનેત્તરોનો એક ચોક્કસ વર્ગ એવું માની રહ્યો છે કે મંડળીઓના ઢોલ નૃત્યો થયાં હતાં. શરણાઈવાદકોએ સામૈયા પાછળ લખલૂંટ ખર્ચ કરવો, સંપત્તિ અને સમાનનું શરણાઈઓની સુરાવલી છેડી હતી. છત્રીનૃત્ય અને મયુર નૃત્ય પ્રદર્શન કરવું અને એક બીજાને ઝાંખા પાડવાની અને આગળ અને ઢોલના તાલે થતું બમરસીયા નૃત્ય, એવા બધા આકર્ષણો વધવાની સ્પર્ધા કરવી તેના કરતાં સમાજ માટે જૈન જૈનત્તર શોભાયાત્રામ હતાં. પરિવારોના કલ્યાણ માટે શિક્ષણ - આરોગ્ય જેવી સવલતો ઊભી કરવા માટે આ ખર્ચ કરવામાં આવે તો તે આશીર્વાદરૂપ સોમવારે ઓપેરા જૈન સંઘ ખાતેથી જૈનમુનિ આચાર્ય બનશે. આ તો ક્યો સંઘ કે કયા મહારાજ સાહેબ મોટા, મનો રત્નસુંદર સૂઈશ્વરજી મ. સા. ના ચાતુર્માસ પ્રસંગે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીઓ પ્રભાવ વધુ એ બધું બતાવવા માટે જાણે શોભાયામાં આકર્ષણો ઉમેરીને પ્રભાવક સામૈયા કરવામાં આવે છે એનાથી અને જૈન પરિવારના લોકો જોડાયા હતા. શણગારેલી બગીઓ, ઉંટગાડીઓ, બેન્ડવાજા, ઢોલનગારાં તેમ જ સંઘની વાહ વાહ ચોક્કસ થાય છે. પણ જૈન સમાજને કોઈ અખાડાવાળા અને અંગ કસરતના દાવ બતાવતા ખેલાડીઓને લાભ - ફાયદો થતો નથી. જૈન સંઘો આ બાબતમાં કંઈ પણ સામેલ કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા ધરણીધર વિચારીને પહેલ કરે એવી લાગણી જૈન જૈનેત્તર લોકોએ વકત દેરાસર પાસે પહોંચી ત્યારે બે ઉંચા ટાવર પર દોરડું બાંધીને | કરી છે. 1 સુરત, સંદેશ તા.૧૩-૭-૨૦૦૦ AF - - - - -

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510