Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ELEDELLEEEEEEEEEEEELLLWWE
HELEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE Tv૨૦
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ ૦ અંક ૪૭/૪૮૦ તા. -૮-૨000 અનંતીવાર સાધુવેષ પહેરે, ધર્મક્રિયા કરે તેથી ઇચ્છિત આવું છું. આવા વખતે આવું સાંભળીને હું રાજી થાઉ તો મારું શું છેTખ મળે પણ પછી શું થાય ? તમે બધા થોડો ઘણો ય ધર્મ કરો થાય?
છે પણ તે શા માટે કરો છો તે જાણવું છે? “મારો આત્મા નિર્મલ આ માંગલિકના કારણે આજે તો સતા વર્ષનો ધર્મ લય, હું સાધુપણું પામું, ઝટ આ સંસારથી છૂટી વહેલામાં વહેલો પણ બગડી ગયો. સવારના ચાર વાગ્યામાં બે દિર ખોલવું પડે. મલે જાઉ' આવી ભાવનાથી ધર્મ કરનારા કેટલા મળે ? ધર્મથી વહેલો તે પહેલો. આજના સંસારના સુખન, ભુખ્યા જીવોએ
બધું જ મળે પણ ઇચ્છાય શું? “મોક્ષ અને મોક્ષ સાધક સામગ્રી'| એટલી અવિધિ ફેલાવી છે કે જેનું વર્ણન ન થા ! વર્ષ સારું જાય | વિના સમજુથી બીજું કશું જ ન ઇચ્છાય. આ વાત સમજાય એટલે શું? વર્ષમાં પાપ ન થાય અને જે પાપ કરવું પડે તે દુ:ખી
| wા હોવા છતાં ય સમજવાની મહેનત ન કરે તેનો ધર્મ નકામો હૈયે કરે અને ધર્મ સારી રીતે થાય તે જ ને? તમારી આવી હાલત આ છે | તેવા જીવનો ધર્મ અનનુષ્ઠાનમાં જાય. આલોકના સુખ માટે જાણવા છતાં ય અમે માંગલિક સંભળાવીએ અને સ્પષ્ટતા ન | 8
ન કરે તો તે વિષાનુષ્ઠાનમાં જાય અને પરલોકના સુખ માટે કરીએ તો અમને ય પાપ લાગે. તમારા બા ! મહિના ધર્મની | | કરે તો તે ગરાનુષ્ઠાનમાં જાય. ધર્મ સમજી શકે તેવા ય આરાધનામાં જાય, સંસારમાં ઝાઝું પાપ ન થાય અને જે પાપ દાવો ધર્મ બરાબર સમજે છે ખરા ? ધર્મક્રિયાનાં સૂત્રો ભણ્યા થાય તે ય કમને થાય તે માટે અમે માંગલિક સંભળાવીએ છીએ. | ? તેનો અર્થ સમજ્યા છો ? સમજવાની અને ભણવાની પણ તે માટે જે ન સાંભળે તે માંગલિક સાંભળીને ય મથ્યાત્વને પામે, |
છા થાય છે ખરી? શા માટે સામાયિક - પ્રતિક્રમણ - પૌષધાદિ | મિથ્યાત્વને મજબૂત કરે. કJછો ? તમે તપ પણ કરો છો તો શા માટે કરો છો તે જાણવું છે, ધર્મ કરનારો સાવચેત થાય તો ધર્મ જેવી ઉત્તમ ચીજ કણાને તો તપ ફાવી ગયો છે ? તપના પારણે ખાવામાં જે મઝા | એક નથી. અને સમજવાની શકિત છતાં આ ખો મીચીને જેમ અવે છે તે રોજ ખાવામાં નથી આવતી. આવી તપસ્વિનો તપ તેમ કરે તો ધર્મ જ પરિણામે ભયંકર નુકશાન કરનારો થાય છે. | ચટણી થઇ જાય છે. આવા તપસ્વિને શાસ્ત્ર વખાણે ખરું ? | સમજુને માટે તો તેનાથીય મહા નુકશાન કરન રો બને. માટે જ
અજનો તપ કરનારો મોટોભાગ આવો હોય છે. સારી રીતે જ્ઞાની કહે છે કે – અણસમજુને સમજાવવો સર લો છે, સમજુને છે | મહાનિરોધ કરવા, ઇન્દ્રિયોને રોકવા અને સંસારથી છુટવા સમજાવવો સહેલો છે પણ દોઢડાહ્યાાને સમજ વિવો કઠીન છે. | ર | તુ કરનારા ઓછા છે.
ભગવાન પણ તેવાને ન પહોંચે. જમાલિ જેવા માટે ભગવાનને T તમારે વેપાર કરવા જવું હોય, પરદેશ જવું હોય તો પણ કહેવું પડ્યું કે- હવે આ સમજાવવાને ય લાયક રહ્યો નથી. મગલિક સાંભળવા આવો ને? જવું છે તો પાપ કરવા તો પછી આગળના શ્રાવકો તો સારા હતા. સાધુ પણ ભૂલે તો સમજાવીને આવો છો?
માર્ગમાં લાવતા હતા. જ્યારે આજના શ્રાવકો તો સારા સાધુને II સંભા : સફળતા મળે માટે,
પણ ભૂલાવનારા છે- બગાડનારા છે. તમે બધ સંસારમાં સારી - ઉ. મંગલ શબ્દના અર્થની ખબર છે ? મને સંસારથી' રીતે મોજ-મઝાદિ કરો, તમારો પરિગ્રહ વધે તેવા અમારો ઇરાદો | બાર કાઢે, ધર્મને પમાડે, ધર્મને સારી રીતે પળાવે તેનું નામ હોય ? શાસ્ત્ર તો કહાં છે કે શ્રાવકથી ધર્મ ન જાય તો તે દુ:ખી મ લિ.
દુ:ખી થઇ જાય. શ્રાવક ગૃહસ્થપણામાં રહે તે મઝાથી જીવે કે LI વેપારાદિ કરવા જનારો માંગલિક સાંભળવા આવે તે રીતે રોતે જીવે ? તેનાથી સારો ધર્મ ન થાય તે તે રોવે, જ્યારે
લા માટે કે- પાપ કરવા જાઉ છું તો અધિક પાપ ન થઈ જાય, તમને પૈસા ન મળે તો રોવો છો. આજે શ્રાવક પણે પાળે તેને ય છે | ઘન ન ભૂલી જાઉ અને ધર્મ જીવતો રહે ! આ માટે આવે? | ઘર-પેઢી છૂટતા નથી તેનું દુ:ખ તો નથી પણ ઉપરથી વહાલા |
1 સભા : લગ્ન કરીને ય આવે તેને ય માંગલિક | લાગે છે. સંસાર ગમે છે તો મારું શું થશે તેવી પણ તમને ચિંતા સંતળાવો ને ?
થાય છે ખરી ? | ઉ. હા. પણ તે એટલા માટે કે ‘પરનારી સહોદર’ બને | તમને દેવ-ગુરૂ અને ધર્મ વહાલા લાગે છે કે સંસાર
સ્વ સ્ત્રી’માં પણ ગાઢ આસકિતવાળો ન બને. જેથી| વહાલો લાગે છે? તમારો પ્રેમ કોના ઉપર છે? શ્રાવક ખરેખર ૬ | દુર્ગતિમાં ન જાય તે માટે સંભળાવીએ છીએ.
હોય તો તે કહે કે – “સંસાર ઉપર તો પ્રેમ શેનો દાય? તેના ઉપર આ સભા : સંસાર મઝથી ચાલે તે માટે સંભળાવો ખરા ? | તો દ્વેષ છે અને આ સંસારથી કયારે છૂટીએ તેની ચિંતામાં છીએ'
ઉ. ના તે માટે સંભળાવીએ તો અમને ય પાપ લાગે. પણ આજના મોટાભાગને સાધુને જોઇને સાધુ થવાનું મન થતું
આવા તો ઘણા નંગો આવે છે. અને કહે છે કે – આપનું નથી પણ મોટા શ્રીમંતને જોઇને તેના જેવા થવાનું મન થાય છે. | માલિક સાંભળીને જઇએ તો બધા પાસા સીધા પડે છે. લીલા-| ભગવાનની પૂજા કરવા છતાં ય ભગવાન થવા નું મન ન થાય,
લો થાય છે. બીજા ખોટ ખાઇને આવે છે અને હું કમાઇને સાધુની સેવા કરવા છતાં ય સાધુ થવાનું મન ન થાય. ધર્મ કરવા
EEEEEWW
ISLLLLLLLLLLLLLLLLLLLLZZZZZZZZZZZZZZZLE