Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 477
________________ :::::::::::::::: : ::::::::::::::: બી ૪ ધર્મકથી શ્રી નંદિશેષ મુનિ - મુનિપણું અસામાન્ય મહાત્મા છે જે મોહજાળમાં પડવા છતાં Iછોડી વેશ્યાના ઘરે રહ્યા. ત્યાં રહીને પણ દરરોજ આત્માને સાચવીને બેઠા છે પોતાના ગુણોનો hશ |દસ જી ને ધર્મકથા ઉપદેશથી પ્રતિબોધી અને કર્યો નથી માટેજ આવો અપૂર્વ બોધ આપેછે. પ્રભુ મહ વીર પાસે મોકલતા આમ ૧૨ બાર વર્ષ કાજળની કોઠળીમાં રહેવા છતાં આત્મ સ્વભાવને, | (લગી) નીતી ગયાં ૧૨ વર્ષમાં ૪૨ હજા૨ ૨૦૦ | ઉજળો રાખ્યો છે તેમના આત્માને વા૨મા૨ પુરૂષો કે જેઓ વિલાસ માટે વેશ્યાને ત્યાં આવતા ધન્યવાદ છે કોઈ સંયોગવશાત આવી ચડયા છે - તેમને મ તેબોધી ભગવાન પાસે મોકલતા તેમનો પણ આમણે તો અમારા જ્ઞાન નેત્રો ઉપડી એવો નિયમ હતો કે કર્મવશે હું તો પતન પામ્યો મહાપ્રકાશ આપ્યો છે મોહ સાગરમાં પડયા હતાં કે પણ દશ જણને જ્યાં લગી પ્રતિબોધ ન પમાડું ત્યાં તેઓ ડૂબી નથી ગયા આમની તુલના કરી શકાય સુધી જ નહિ અને આ અભિગ્રહ તેમણે પરિપૂર્ણ | એવા કોઈ મહાત્મા જણાતા નથી. ખરી વાતો પાળ્યો. એમ લાગે છે કે અમ જેવા પાપીઓને તાકવા તેમ ની પ્રભાવકતાના પ્રતાપે તેમનો પ્રત્યક્ષ માટેજ આ વેશ્યાના ઘરમાં અમારા માટે નાવ જેવા દોષ પણ કોઈ ગ્રહણ ન કરતું કે પોતે તો રંગ - થઈ આવી ચડયા છે આ સિવાય તો બીજાં કરણ રાગમાં દમસ્ત છે ને બીજાને ઉપદેશ આપે છે. જણાતું નથી આમ બધા નંદિશેણની સ્તુતિ કરતા ઉલ્ટાનું - હુ એમ વિચારતા કે ખરેખર આ કોઈ હતા. - રતિલાલ ડી. ગુઢકા લંડને ક્ષણીકમ ભૌતિક રાખ કેવું? મધુબિંદુના સુખ જેવું. | ભૌતિક સુખ કેવું? રેતીના મકાન જેવું. ભૌતિક રખ કેવું? ભિખારીના સ્વપ્ન જેવું. ભૌતિક સુખ કેવું? નદીના પ્રવાહ જેવું. ભૌતિક ૨ ખ કેવું ? વિજળીના ચમકારા જેવું. ભૌતિક સુખ કેવું? વિષ્ટાના કીડા જેવું. ભૌતિક રખ કેવું ? આગિયાના તેજ જેવું. ભૌતિક સુખ કેવું ? પત્તાના મહેલ જેવું. ભૌતિક રુખ કેવું ? કાગળની નાવ જેવું. ભૌતિક સુખ કેવું? કાચના શીશા જેવું. ભૌતિક સુખ કેવું? બકના દાલ્ગોળા જેવું. ભૌતિક સુખ કેવું? જલમાં રેખા જેવું. ભૌતિક રુખ કેવું? સંધ્યાના રંગ જેવું. ભૌતિક સુખ કેવું? પાણીના પરપોટા જેવું ભૌતિક સુખ કેવું? કાચી માટીના ઘડા જેવું. ભૌતિક સુખ કેવું ? સમુદ્રના મોજા જેવું. ] ભૌતિક સુખ કેવું? અંજલીમાં પાણી જેવું. શું આવા સુખને માણવાની ઈચ્છા કરશો. ભૌતિક સુખ કેવું? ઝાકળના બિન્દુ જેવું. - વિરાગ - - - - જાણવા જેવું ને એ * * * * * ૧ શ્વાસોચ વાસમાં કેટલા ભવ થાય? એક શ્વાસોચ્છવાસમાં ૧૭ી ક્ષુલ્લક ભવ ૭ સ્તોક બ બર કેટલા ભવ? ૭ ભવ થાય. ૧ કાળચક્ર એટલે કેટલો સમય? ૧ અવસર્પિણી + ૧ ઉત્સર્પિણી ભેગી થાય એટલે એક કાળચક્ર. સુષમ સુષમ કાળમાં મનુષ્યો કેટલો આહાર કરે? તુવેરના દાણા જેટલો. સુષમ સુષમ કાળમાં માનવને શું આવતાં તેઓ મૃત્યુ પામે છે? . છિંક દુષમ દુષમ ાળમાં મનુષ્ય કયાં રહેશે? ગંગા - સિન્ધ નામની નદીના બિલોમાં. હરિવર્ષ નાના ક્ષેત્રની દક્ષિણ દિશાએ કયો પર્વત છે? મહાહિમવંત પર્વત આવેલો છે. હિમવત નામના ક્ષેત્રની વચ્ચે શું આવેલું છે? | શબ્દાપાતી નામનો ગોળાકાર પર્વત છે . - (વાંચનમાંથી) - ડી ******* ***XXXXX xx x x x x x x x x JA

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510