Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રી જૈન સન (અઠવાડિક)
. તા. ૧૮-૨૦ o.
.
રજી. નં. GJ૪૧૫
પણ પૂજયશ્રી કહેતા હતા કે
પી ગુણદર્શી
આ
.
.
.
.
.
'
છે
"
દ , કે
સાધુઓનું કામ તો જનતાને આશ્રવથી છોડાવી | તમે બધા ચુનંદા સૈનિકો બનો ? ચુનંદા એટલે દંડ . સંવરની ક્રિયામાં જોડવાનું છે, પણ સંવરની વાપરનારા નહિ હો ! ચુનંદા એટલે શાસ્ત્રની ક્રિયામાંથી છોડાવી આશ્રવની ક્રિયામાં જોડવાનું નથી. માન્યતામાં એકતાન! શાસ્ત્રનું કવચ ધાર કરનાર ! પોતાના સ્વરૂપને ભૂલી વિષયાશકિતમાં પડેલા લોકો વાણી પર અંકુશ રાખનારી અને સત્ય પ્રકાશનમાં જેવો માગે તેવો ઉપદેશ આપવો' એ તો માર્ગ જરા પણ આંચકો નહિ ખાનાર ! આજ્ઞાપાલક થોડા ભ્રષ્ટતાની પરાકાષ્ટા જ ગણાય.
પણ સારા અને આજ્ઞાની સામે થનારા ઘણા પણ બાળ દીક્ષા એ જૈન શાસનની સાથે જ જન્મેલી છે અને
ભયંકર છે, માટે સંખ્યાનો હાઉ ધરીને આજ્ઞારૂચિને સાથે જ રહેવાની છે, એટલે કે- જૈન શાસનની
ઉડાડવી એ કોઈપણ રીતે યોગ્ય નથી. હયાતિમાં તેની હયાતિ છે જ ! કારણ કે- જે શરીરના જ પ્રેમી બધા મૂડદા સમાન છે. આત્માઓ વિષય-કષાયથી ખરડાયા નથી, એ જેને સંસારના ઉદ્વેગ નહિ, મોક્ષની તીવ્ર લ લસા નહિ આત્મામાં શાસ્ત્ર વધુ યોગ્યતા માને છે.
તેને જ્ઞાન કદિ ફળે નહિ. સજ્જન જાણે બધું જ પણ આચરે યોગ્ય જ, જ્યારે શરીરનાં સુખની ઈચ્છા કરે અને ગમે તે દુઃખ દુર્જન જાણે બધું પણ અમલ અયોગ્યનો જ કરે. વેઠવાની તૈયારી હોય તો જ ભગવાનની આ જ્ઞા પળે. સજ્જન અને દુર્જનમાં આ અંતર છે.
. જેને સંસાર પર ઉગ થયો નથી. મોક્ષની ઇચ્છા જાગી ત્યાગ વિના સમ્યગ્દર્શન સમજાવનારા મિથ્યાદ્રષ્ટિ છે. નથી તે પાપ ન કરતો હોય તો ય પાપી છે. ત્યાગ વિના સમ્યકજ્ઞાન સમજાવનારા અજ્ઞાની છે. આહારની (ખાવા-પીવાદિની) જેટલી ચીવે છે તેમાં અને ત્યાગ વિના સમ્યફચારિત્ર સમજાવનારા જે “સ્વાદ' તે જ મોટામાં મોટું ઝેર છે. પ્રપંચીઓ છે.
સંસારનું સુખ ભોગવતાં જે આત્માને થાય કે, “હું હાથે માર્ગની રક્ષા વિના નથી સ્વનો ઉપકાર થતો કે નથી કરીને મારા આત્માની હિંસા કરી રહ્યો છું મારા પરનો ઉપકાર થતો જેને પરોપકાર કરવાની ભાવના આત્માનો ઘાત કરી રહ્યો છું, મારા આત્મા ને દુઃખમાં હોય તેણે પોતાનો ઉપકાર ભૂલવો જોઈએ નહિ. જે નાંખી રહ્યો છું તેનું નામ જ વિરાગ છે. આત્મા પોતાના ઉપકારને ભૂલે છે તે પારકાના ધર્મ એવો છે કે, ધારે તેટલો કરી શકાય. જારે અધર્મ ઉપકારને ભૂલે જ છે.
તો મરી જાય પણ ધારે તેટલો કરી શકાય જ નહિ. જે સમુદાય શ્રી જિનેશ્વર દેવની આજ્ઞા મુજબ નહિ કેમ કે, ધર્મ તો એકલો ય કરી શકાય, જ્યારે અધર્મ વર્તતાં પોતાની મરજી મુજબ વર્તે એ સંઘ ન કહેવાય કરવામાં તો અનેક સાધનોની જરૂર પડે. અને બધા જ અને આજ્ઞાનો વિરોધ કરે એ તો સર્પ કરતાં પણ વધુ સાધનો બધાને ઓછા મળે! ભયંકર કહેવાય.
. જેને શરીરને જ સાચવવાનું મન હોય તેનો મોક્ષ કદિ જેને હું સારો છું તેમ જગતને બતાવવાની ઈચ્છા થાય થાય નહિ. જે ધર્મ સાચવવા શરીરને સાચવે છે તે તે અસલમાં સારો હોતો નથી.
શરીર નથી સાચવતો પણ ધર્મ જ સાચવે છે.
જન શાસન અઠવાડિક | માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ)
c/o. શ્રતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.