Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આત્માનુશાસન કરીએ
૪૧૧
તેમને અના ધારના કીચડમાં ફસાવી દે છે. જેઓ મનને આધીન
બની તેના ઢા પ્રમાણે જીવે છે તેમની વાત જવા દો પણ જેઓ મનને સ્વાધીન કરવા પ્રયત્નશીલ છે તેમની આ વાત છે. માટે જ આત્માનુ ાસન કરવા ઈચ્છનારા સાધકે મન પર વિજય કરવો
જ જકડી રાખે છે. ઇન્દ્રિયોને આધીન બનેલાની વાતો લખતાં લખતાં પણ લેખીની લાજે, સાંભળતાં કાન પણ શરમાય. એક એક ઇન્દ્રિયને વશ થયેલા શ્રવણમાં હરણિયા ચક્ષુ રૂપમાં પતંગિયા, ધ્રાણમાં ભ્રમર, રસનામાં મીન, માછલાં અને પર્શમાં હાથી વિનાશને પામે છે. તો પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં તીવ્ર આસકિત ને રાખનારા મનુષ્યોની તો કેવી દુર્દશા થાય તે સ્વયં વિચારવું જોઇએ.
જરૂરી છે.
:
કા ગ઼ કે, પરમહિતૈષી પુરૂષો ફરમાવે છે કે ‘‘મન એવ મનુષ્યા પરણું બંધ મોક્ષયો ઃ '' મન એ જ મનુષ્યોને માટે બંધન અને મુકિતનું પ્રધાન કારણ છે અને આ અંગે શ્રી પ્રસન્નચંદ્ર ાજર્ષિનું દૃષ્ટાન્ત સુપ્રસિદ્ધ છે.
તે
|
પાંચે ઇન્દ્રિયોના વિષયમાં તિર્યંચોનું દૃષ્ટાન્ત આપ્યું છે જ સૂચિત કરે છે કે, બિચારા તિર્યંચો તો અજ્ઞાન અને વિશિષ્ટ વિવેકથી રહિત છે. જ્યારે મનુષ્યો તો જ્ઞાની અને વિશિષ્ટ વિવેકથી વિભૂષિત છે. વિવેકને ત્રીજું લોચન પણ કહ્યું છે. શાસ્ત્રકાર પરમર્ષિઓ જેમને પ્રશસ્ત પથ પ્રદર્શિત કરી રહ્યા છે મનુષ્યો પણ જો ઇન્દ્રિયોની આધીનતાના કારમા ગુલામ બની પશુ - પક્ષીની જેમ પોતાના મરણને સાદર આમંત્રિત કરે તો તેના જેવી આશ્ચર્યની વાત બીજી કઇ ! જે ખાઉધરો - એકલપેટો હોય, કામ ભોગમાં જ આસકત હોય તેને પશુની પણ ઉપમા અપાય છે તે આ કારણે !
મ ાનિગ્રહ ને શાસ્ત્રીય પરિભાષામાં ‘મનોગુપ્તિ’ પણ કહી છે. જે મનોગુપ્તિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભય સ્વરૂપ છે. મનોગુપ્તિથ જીવને શું લાભ થાય છે ? તે માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯માં અધ્યયનમાં ખુદ શ્રી મહાવી૨ પ૨માત્માએ પ્રથમગણધ . શ્રી ગૌતમસ્વામિ મહારાજાને કહ્યું છે કે - હે ન ગતમ ! મનોગુપ્તિથી જીવને એકાગ્રતાની પ્રાપ્તિ થાય છે.'' ગ્ર મન વાળો જીવ સંયમનો આરાધક બને છે. સમાધિમાં પરું એકાગ્ર બને છે ત્યારે જીવને જ્ઞાનની અપૂર્વ ના પ્રકાર છે અને આત્મજ્ઞાનની શકિતને પામેલો વિશુદ્ધિ અને મિવ્યાત્વની નિર્જરા કરે છે.’” હિતેષ સારવાર માંષઓએ મનની એકાગ્રતાના જે ફૂલ બાવ્ય તેનાથી જ સારી રીતના સમજી શકાય છે કે સંયમની આરાધના, આત્મજ્ઞાનની પ્રાપ્તિ, સમ્યક્ત્વની નિર્મલતા અને મિથ્યાત્વની નિર્જરા માટે પણ મનોગુપ્તિ, મનોનિગ્રહ કેટલો જરૂરી છે. ૬ હ્રય એવા મનને જીતવું કઠીન – કપરૂં જરૂર છે પણ
|
મન ન
|
ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનો આશય એ નથી કે સ્પ્રીંગની જેમ તેને દબાવવામાં આવે કે વિષયોમાં તેની પ્રવૃત્તિ ન જ થાય. પણ ઇન્દ્રિયોને જીતવાનો અર્થ એ છે કે ઇન્દ્રિયોના વિષયોમાં અનુકૂળ વિષયો મળે તો રાગ ન કરે અને પ્રતિકૂળ વિષયો મળે તો
ર
દ્વેષ ન કરે પણ વસ્તુના યથાર્થ સ્વરૂપનું ચિંતન કરી ઇન્દ્રયોને જીતે. ઇષ્ટ - અનુકૂળ અને મનોજ્ઞ ભોજન મળે તો વખારો નહિ અને અનિષ્ટ - પ્રતિકૂળ અને અમનોજ્ઞ ભોજન મળે તે વખોડે નહિ પણ સમતાનું અવલંબન લઇ સ્થિરતાને પામે તે રસનેન્દ્રિયનો વિજય કહેવાય. તે જ રીતના દરેક ઇન્દ્રિયોનો વિચાર કરવો જોઇએ. અર્થાત્ ઇન્દ્રિયોના વિષયમાં મનની રાગાત્મક કે દ્વેષાત્મક પરિણતિ ન થાય તેનું નામ જ ઇન્દ્રિયનો વિજય કહેવાય.
| મ
小
小
ના
|| જોવુ અન્ય
*
અસંભવ તે નથી જ. કારણ ઉપકારી ભગવંતો કયારેય પણ
અશકય - અસંભવિત વાતનો ઉપદેશ આપે. જ નહિ, હંમેશા શકય - સંભવિત વાતનો જ ઉપદેશ આપે માટે તો મનને વશ કરવા નવદનું આલંબન લેવાનું પણ જણાવ્યું છે. મનની એકાગ્રતા વિના જીવને કયારે પણ સાચી શાંતિ કે સમાધિનો
અનુભવ થવાનો નથી. મનની એકાગ્રતા અપૂર્વ આત્મસુખની વાત્સલ્ય – પ્રેમાળ જનની છે. મનની એકાગ્રતાને માટે કષાયનો જય અને ઇન્દ્રિયોનો સંયમ પણ ખૂબ જ જરૂરી છે.
માટે જ મહાપુરૂષો ભારપૂર્વક આપ્તભાવે સોનેરી
શિખામણ આપે છે કે - ‘‘ઇન્દ્રિયોનો સંયમ સદ્ગતિનો માર્ગ છે અને ઇન્દ્રિયોનો અસંયમ દુર્ગતિનો માર્ગ છે.'' બેકાબુ બનેલી પાંચે ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયો રૂપી વાસનાના વેરાન વનમાં મંદોન્મત્ત - નેલા વનહસ્તીના જેવી જીવની દયાનીય હાલત થાય છે. માટે તો ઇન્દ્રિયોને મોહની દૂતી કહી છે જે જીવને સંસારમાં
–
તે
ઇન્દ્રિયોની પરાધીનતા અને સ્વાધીનતાંનું ફલ બતાવતાં ‘શ્રી સંવેગ રંગ શાળા’ ગ્રન્થમાં (ગા. ૪૦૫૯ થી ૪૯૬માં) પણ કહ્યું છે કે –
“એકેકકો ય ઇમેસિં વિસેયાણ, વિસ્રોવમાણ હણ પામો ખેમ પુણ તસ્ય કહે, પંચ વિ જો સેવએ જાગવું ૪૦મી
વિષની ઉપમાવાળો એક એક ઇન્દ્રિયનો વિષય પણ જો તે તે જીવનો નાશ કરવા સમર્થ છે તો જે આત્મા એક સાથે પાંચે ઇન્દ્રિયોના વિષયોને (મજેથી, તીવ્ર આસકિતથી) સેવે તો તેનું ક્ષેમ-કુશળ કલ્યાણ કયાંથી થાય ?
પછી શ્રીભાસસાગરસૂરિનશ્ચિત(મશઃ)