Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 461
________________ ---- 'rrrrrr rrrrrrrrrrrrrrrrrrrrrr rrrrrrrrrr તેમણે જૈન શાસનના ભાગ્યનું પુનલેખન કર્યું... ૪૧ ભારત વર્ષના વન-વગડે પણ દુર્લભ બનેલી દીક્ષા | હસ્તિને છાતીસરસી ચાંપી હતી. એકમેવ શ્રી શ્રમણર્મના | તેમણે સુલભ બનાવી. | પુનરૂત્થાન માટે.'' તે નણે જંગલોના ખંડિયેરમાં ખોવાઇ ગયેલી દીક્ષાને | ‘‘વિરોધો અને ઉપદ્રવોના ભડ઼ ભડુ થતા અગ્નિમાં રાજમાર્ગ પર રૂમઝુમતી કરી. પાંચ સભ્યોના પંચ સમક્ષ પણ ન તેમણે સૌ-પ્રથમ પોતાની આહુતિ આપી હતી. એક મા શ્રી ન આપી શકાતી દીક્ષાને હજ્જારોના હૃદયમાં ચિપ્રતિષ્ઠિત કરી. | સંયમધર્મના અભ્યદય માટે.” આ માટે તેમણે પોતાની જાદુગરી જિનવાણી ને કામે લાખ - લાખ વન્દન તે વિજય રામચન્દ્ર સુરિજી.. લગાડી, પ્રચંડ પુન્ય પ્રતિભાના તે સ્વીમીની પ્રવચન શક્તિ પણ| સંયમનવયુગના સર્જનહારને. ... પ્રકાંડ હતી. તેય પાછી તેમની યુવાવસ્થા દરમ્યાન તો મધ્યાહુન હા! કહેતા પુલકે પુલક મુલકિત બની જાય છે; કે ખાટ કાલીન સૂર્યની જેમ તરખાટ મચાવી રહીતી. આટલા તહોમતનામાના ગાઢ ગાળિયાઓ વચ્ચે પણ | બસ કે તેમની વૈરાગ્યનો દિવ્યપટ વગાડતી મુનિરામવિજયનું મસ્તક સદૈવ ઉન્નત રહ્યાં. બદનક્ષીઓ મવા ધર્મવાણીએ વૈરાગ્યનો પ્રચંડ વા-વંટોળ જગાવ્યો. જે વા-વંટોળ છતાં તમામ કેસોમાં તેમનો ન્યાયપૂર્ણ વિજય થયો તેય પાછો | ભારતવર્ષના શાન્ત સુધી પ્રસરી ચૂકયો. વૈરાગ્યના તે વાયરામાં સોના જેવોજ ઉજ્જવલ. બચાઇ - ખેંચાઇને, તણાઇ-તણાઈને કઈ કેટલાય વિકૃતિગ્રસ્તો, વિરોધિઓથી તેઓ જરાય જલ્યાં નહિ. અધર્મો સામે વિલાસીઓ ર નેં સંયમષિઓ છેક ધર્મસભા સુધી આવી તેઓ ત્રણકાળમાં ઝૂકયાં નહિ. તેઓ સદૈવ વિજયની વરમા ને પહોચ્યા. જે ધર્મસભામાંની એકવારની જ ઉપસ્થિતિએ તેમના વર્યા. જીવનનો જીણે ધાર કરી દીધો. તેમની શકલ જ બદલાઇ ચૂકી. આથી જ સ્તો કવિએ પુકાર્યુઃ તમના દેદારમ આમુલચલ પરિવર્તન ફરી વળ્યું. અહિતોને ઉસૂત્રોના આફતને ઉન્માર્ગોના... બેશક ! એ યાદ રાખવું ઘટે; કે મહાભિનિષ્ક્રમણની કટકોને ઝીયા સમરમાં હાર્યો ના જીવનભરમાં.. પ્રતિષ્ઠાને સાર્વ ત્રક સ્વરૂપ આપવા માટે મુનિરામવિજય ઓછો શાસનનો તું અધિનેતા દીક્ષા નવયુગનો પ્રણેતા.... પુરૂષાર્થ નથી કર્યો, એ માટે તો એમણે જાન પણ ફેસાન કરવાની ઘડીને સત્કારવી પડી છે. સર્વસ્વને સમર્પિત કરી દેવું પડ્યું છે. શ્વેત ક્રાંતિઃ જેહાદના જવાળામુખીની ટોંચ પર કુટિર ચણીને વસવું પડયું છે. મુનિ નામવિજયે પેટાવેલા દીક્ષાધર્મના મહાભિયાનને તે સમયમાં ગુજરાતની કાનૂની આલમમાં મુનિમ | વિજયનું નામ એક અનેરી ચર્ચાનું કેન્દ્ર બની ગયું . ચોફરદમ ઠારી દેવા, દેહાન્તદંડ ફટકારી દેવા વિરોધીઓએ જૂઠાણાઓના આ જાજરમાન યુગમાં એક સત્યવાદી ફિરસ્તનાં કરવામાં કશુંજ બાકી નથી રાખ્યું. દર્શન પામીને વકીલો અને બેરિસ્ટરો પણ ચકિત બની ગયા ni વિધિઓએ ગલીચ ગાળોની અગનવર્ષા પણ શ્રી કાન્તિકુમારની ઝંઝાવતી દીક્ષા, ગર્ભશ્રીમન્ત શ્રી વરસાવી. . વિરે ધિઓએ કાળા-વાવટા પણ ફરકાવ્યા ઠેર ઠેર.] જસવન્તલાલની હૃદયદ્રાવક પ્રવ્રજ્યા, કેઇ પુરા પરિવારનું | મહાભિનિષ્ક્રમણ, કનક - મનક જેવા બાળવીરોનો સામ 1 વિધિઓએ જાસાચિઠીઓના દારૂગોળા ભર્યા, સ્વીકાર.... જેવા ઇતિહાસો સાચ્ચે જ મુનિરામ વિજયે ફૂંકી | નાળચા પણ ધાધણાવ્યા. તે સંયમપરક વિચારધારાને “શ્વેતક્રાન્તિ'નું જ બિરૂદ આર્મી જી. વિરે ધિઓએ હત્યારાઓના ખજ્ઞ પણ ઝીંકાવ્યા. ઇતિહાસના પૃષ્ઠો આજેય ગર્જી રહ્યાં છે; કે સંયમધર્મ અરે વિરોધિઓએ ૫૦- ૫૦વાર કોર્ટના પગથિયા તે “શ્વેતક્રાન્તિ’ તેના પ્રણેતા વિજયરામચન્દ્રસૂરીશ્વરજીને ભારત પણ ચઢાવ્યા. સાત-સાત કેસોની મોરચાનન્દી રચી દઈને વર્ષના સ્તર પર પ્રતિષ્ઠા આપનારી નીવડી. મુનિરામવિજય ગૂંગળાવી નાંખવાના કઈ-કેટલાંય પેતરા તેમણે રચ્યા. એક યા બીજા, પણ તદ્દન વાહિયાત અને બે-બુનિયાદ તહોમતનામા ફટકારી-ફટકારી વિરોધીઓ મુનિરામ વિજયની | મા - બાહીનું વરદાન ચોતરફનો ગા િયો મુશકેરાટ બનાવવા સતત ઝઝૂમતા રહ્યા. | તેમની વાણીમાં જાણે વાચસ્પતિના વરદH | સંયમધ ની પુનઃ પ્રતિષ્ઠા માટે પ્રાણાન્ત પણ કષ્ટોનું | પ્રગટ થતા... સહર્ષ ચુમ્બન કર ; મુનિ રામવિજયે. . તેમના શબ્દોમાં જાણે - મા સરસ્વતી TE • આક્રમણોની ધગ ધગુ થતી વદિ પર તેમણે પોતાની કૃપા પ્રગટતી. TTTTTTTTTTक्क्क्क्क्क्क ककककककककककककककककककककककक ---------------------------- ------------------- -

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510