Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 440
________________ : :: ::: ૩૮૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૭-૨૦OO તપોવન સંસ્કારધામના ૨૧ ટ્રસ્ટીઓનાં સામૂહિક રાજીનામાં અનિલ શાહ છતાં પણ ટ્રસ્ટીઓ એકના બે ન થયા આખરે હાલમાં | વાપી તા.૨ : નવસારી નજીક આવેલા અને | છેલ્લા એક વર્ષથી ચાલતા વિવાદનો અંત લાવવા. ન્યાસ ચંદ્રશેખરવિજયજી મ. સા. ની પ્રેરણાથી બનેલા | હિંમતભાઈ બેડાવાલા, મનુભાઈ ત્રિકમલાતા સહિત તમામ પોવન સંસ્કારધામમાંથી એકાએક ૨૧ ટ્રસ્ટીઓએ | ૨૧ ટ્રસ્ટીઓએ રાજીનામાં આપી દીધાં હતાં (અથવા લઈ જીનામા ધરી દેતાં દાતાઓ અને સંનિષ્ઠ કર્મચારીઓમાં | લેવામાં આવ્યા) આમ તો અગાઉના ૧૦ ટ્રસ્ટીઓનાં જ પન્નાટો વ્યાપી જવા પામ્યો છે. રાજીનામાનો પંન્યાસ ચંદ્રશેખરવિજયજીનો ગ્રહ હતો, પણ બનાવની વિગત મુજબ જૈન મુનિ પંન્યાસ | કહેવાય છે કે પંન્યાસજીનું તપોવનમાં સી . ઈનવોલ્ટમેન્ટ દ્રશેખરવિજયજી દ્વારા જૈન બાળકોને વિશિષ્ટ રીતે તૈયાર | દેખાતાં તમામ ટ્રસ્ટીઓએ સાગમટે રાજીનામાં ધરી દીધા કરી શકાય તે માટે તપોવન નામની સંસ્થા સ્થાપી હતી, | હતાં. ત્યારે હાલમાં આવનારી નવી ટર્મના પ્રારંભથી નવા પરંતુ સ્થાપનાકાળથી જ વિવાદમાં સપડાયેલું આ તપોવન ટ્રસ્ટીઓ તરીકે અરવિંદભાઈ શાહ (વિનિયો !), પ્રકાશભાઈ માજ પર્યંત વિવાદમાં રહ્યું છે અને વિવાદના કેન્દ્રમાં | | (દાઢી), દેવચંદભાઈ (નવસારી), મું શભાઈ પટેલ ન્યાસ શ્રી ચંદ્રશેખરવિજયજી રહ્યા છે. (અમદાવાદ), ભદ્રેશભાઈ (અમદાવાદ) એમ પાંચ નવા ટ્રસ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે પાંચમાંથી | થોડા વખત પહેલાં લલિતભાઈ ધામીને ટ્રસ્ટી મંડળે ચાર ટ્રસ્ટીઓ સીધા વિનિયોગ પરિવાર, મુંબઈ સાથે ર કર્યા હતા. ત્યાર બાદ ફરી લલિતભાઈ ધામીને જોડાયેલા હોઈ તેમની વિચારસરણી સા રે પંન્યાસજીની ૩માવવા ભારે દબાણ થયું, પરંતુ કેટલાક ટ્રસ્ટીઓના | વિચારસરણીનો કેટલો મેળ જામે તે તો સમય કહેશે, પણ તારે વિરોધને કારણે તે શકય ન બનતાં બાકીના ૧૧ હાલમાં તો પાછલા દરવાજેથી વિવાદી એવા લલિતભાઈ જેટલા ટ્રસ્ટીઓમાં ખાસ કરીને નવસારીના મનુભાઈ ધામીનો પ્રવેશ થશે તેવી વાતો આવતાં કેટલાક સંનિષ્ઠ કમલાલ શાહ, ભરતભાઈ શાહ વગેરેનાં રાજીનામાં કર્મચારીઓમાં પણ સન્નાટો વ્યાપી જવા પામ્યો છે અને માગવા પંન્યાસ ચંદ્રશેખરવિજયજીએ ભારે દબાણ લાવ્યા. છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયેઃ તપોવન ફરી પરંતુ તેમાં ન ફાવતા તેમણે આમરણાંત ઉપવાસનો ચર્ચાનો વિષય બન્યું છે. (સમકાલીન ૩/૫/૨૦૦૦) માશરો લીધો હતો. હે છે ? છે ? આ * . ELECT લોન ર ર ર રામ પૂ. સા. શ્રી અનંત| Inશીજી 1. ગંગદત્ત નામના મહાત્મા હતા. આ મનુષ્યપણાનું ફળ અનશનનો સ્વીકાર કરેલા જાણી પોતાના પરિવાર સાથે સાધુપણું પામ્યા અને સાધુપણાનું ફળ આરાધનાનો સાર | વંદન કરવા આવ્યો. બહુમાન પૂર્વક પરિવાથી પરિવરેલા તેણે તે અનશનને આદરવાનો ભાવ પેદા થયો. સ્થવિરોએ તેમને કહ્યું | મહાત્માને વંદનાદિ કરી પોતાના સ્થાને ગયો. શાસ્ત્રકારોએ આરાધનાનો સ્વીકાર કરવા પૂર્વે દ્રવ્ય - ભાવ ત્યારે આ ગંગદત્ત મહામુનિને આવી સુંદર દેવાંગના લેખનાદિ કરવાના કહ્યા તે સંલેખનાથી આત્માને ભાવિત | સમાન સાક્ષાત લાવણ્યની મૂર્તિ સમાન સુરૂપ રમીઓને જોઈ, કરી પછી તમો અનશનનો સ્વીકાર કરો. નહિ તો પૂર્વાવસ્થામાં સ્ત્રીઓથી થયેલ પોતાનો પરાભવ ય દ આવ્યો અને ચારાધનાથી હારવાનો વખત આવશે. “જે આત્માઓનો | ત્યાંજ નિયાણું કર્યું કે, ““મારા આ ધર્મનું જો ફળ હોય તો સંસાર ઘણો લાંબો હોય છે તેમને સ્થવિર ગીતાર્થોની સારી - ભવાંતરમાં સ્ત્રીઓને પ્રિય થાઉં.' આ પ્રમાણે નિયાણું કરી તે રાત્મહિતકર વાત પણ રૂચિકર બનતી નથી. તેથી સ્થવિરોની | દેવલોકમાં ગયા. ત્યાંથી મનુષ્યભવમાં આવી રાજપુત્ર થઈ ૨ હિતકર વાતનો પણ અનાદર કરી તેમણે અનશનનો | સ્ત્રીઓને પ્રિય બની અનેક સ્ત્રીઓની સાથે લગ્ન કરી, સમીકાર કર્યો. નિર્જીવ ભૂમિમાં સંથારો કરીને રહ્યા. તે વખત | વિષયસુખમાં મગ્ન બની સંસારમાં ભટકવા ગયા. જે આત્મા રચક વિદ્યાધર પોતાની સુરૂપ દેવાંગના સમાન અનેક | | સ્વચ્છંદી બની ગુર્વાદિ વડિલોની હિતશિક્ષાનો અનાદર કરે છે આીઓથી પરિવરેલો, શાસ્વત તીર્થોની યાત્રા કરી પોતાના | તેમનો સંસાર વધે છે. આજ્ઞામાં રહેવું આજ્ઞા મુજબ જીવવું તેમાં ગરમાં જતો હતો અને આ ગંગદત્ત મહાત્માને | જ કલ્યાણ છે.

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510