Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text ________________
0
0
0
મને કોલ બોને કહે છે ? કેમ વસ્તક ડોલોવો છો? શી હકીકત છે.?
સનતકુમાર દેવને પહેલે મને પીલી નાખ, પછી આ ક્ષુલ્લક મુનિને પીલ!
સ્કન્દકાચાર્ય - પાલકના મારાઓને આગોચરી માં જે કાંઈ સચિત્ત કે અચિત્ત મળે તે લઈ આવજો.
સિંહગિરિસૂરિ - ધનગિરિને તમે કલિનીમુલ્મ વિમાનનું સ્વરૂપ જોયું છે?
અવંતિસુકુમાલ - આર્યસૂહસ્તસૂરિને એ !! અમારા ધર્માચાર્યને કેમ નિંદે છે?
સુનક્ષત્રમુનિ - ગોશલકને તમામ વડે સંથારો કરાયો તેવું ખોટું શા માટે બોલો છો?
જમાલિ - શિષ્યોને હે શ્રમજ્ઞાની ! આવા વર્ષતા વરસાદમાં તું આહાર કેમ લાવી !
અર્ણિકાપુત્રાચાર્ય પુષ્યચુલા સાધ્વ ને તમાં રો પુત્ર તમે ગ્રહણ કરો
સુનંદા - ધનગિરિમૂનિને સુર અસુરોથી પુજાતા એવા આપના ગુરુ કેવા હશે?
કૃષીબીલમુનિ - ગૌતમસ્વામીને હું તનપુસંક છું શા માટે ફોગટ પ્રાર્થના કરે છે
સુદર્શન શેઠ - કપીલાદાસીને કોઈપણ જો આ વૃત્તાંત જાણશે તો આપણો વ્રત ગ્રહણ કરી લઈશું ? ૦ વિજય શેઠ- વિજયા શેઠાણીને તમને બન્નેને છોડી બધાને હણી નાખીશ
દ્વૈપાયન - કૃષ્ણ બલરામને જો અમે રાણી હોય તો મારી મા સમાન છો હું જાઉં છું.
વકંચૂલ - રાણીને મારા પુત્ર માખણ જેવો કોમલ છે તે ક્યારેય બહાર
ભદ્રા માતા - શ્રેણિક મહારાજને નીકળતો નથી માટે આપ મારા આંગણે પધારો ભવત, હું આપના જેવો થઈશ
અઈમુત્રાકમાર - ગૌતમ સ્વામિ ને . મતાજી તમારા પુત્રની રિદ્ધિ-સિદ્ધિ જોવા ચાલો
ભરત - દેવી માતાને જે પક્ષો ગજેન્દ્ર ઉપર ચઢે તેઓને શું જ્ઞાન પ્રાપ્ત થાય?
બ્રાહ્મી - બાહુબલીને સ્વામી ! પ્રસન્ન થઈ આ નિર્દોષ આહારને ગ્રહણ કરો.
શ્રેયાંસકુમાર -ઋષભદેવને દેવી! આ વખતે તમારે ચરણો બલિ નહિ ધરાય
કુમારપાળ મહારાજા - અંબિકાદેવીને શું માપ સોમનાથના દર્શનાર્થે પધારશો?
કુમારપાળ - હેમચંદ્રસૂરિશ્વરજી .
‘વૈભવમાં વીંટાએલાને” |
જો જો, વૈભવમાં રિહન્તના વિસરાય; વિત્તે વિમળતા વિખરાયચતુર ચિત્ત ચતુરામાં ચોંટે, ચિત્ આનંદ ચૂકાય; ભોગ રોગમુંધર સમઝે પણ, મનથી ભવ મુ ય –
સંપતિ સાંપડતા સહુને સ્વાર્થે સુખ સમજાય; વિપતિ વ્હાલાઓને, વ્હાલે યાદ કરાયજિનેન્દ્ર” સદ્દગુરૂ કૃપાએ નિર્મળ નીરમાં જાય; વૈભવના વાદળ વિખેરાતાં, થાતા દિન્ત સહાય
- નરસિંહપ્રસાદ નારાયણ જામનગરી
lelah ICRK
ઉર્દુ કવિ જિગર મુરાદાબાદીને ત્યાં એક ગરીબ બાઈએ કાકલુદી કરી કહ્યું, “મારા નિર્દોષ છોકરાને ખોટા આળને કારણે પોલીસ પકડી ગઈ છે તેને છોડાવો.' જિગરસાહેબે પોલીસ અમલદારોને ટેલી ફોન કરી પોતાની ખાતરી આપીને છોડી મૂકવાની પાકી ભલામણ કરી. છતાં એ કોમળ હૃદયના કવિને આખી રાત તેને વિષે બેચેની રહી, એટલે સવારે પોતાના એક મિત્રને સાથે લઈ ખાતરી કરવા એનું ઘર શોધતા નીકળ્યા. પણ ઘર નજીક પહોંચતા બહારથી જ એના છૂટી આવવાની ખબર મળતાં જિગરસાહેબ વચ્ચેથી જ તરત પાછા વળી ગયા. મિત્રે એનું કારણ પૂછતા કહ્યું : “કોઈને મદદ કર્યા પછી એને શરમાવો ન જોઈએ.
Loading... Page Navigation 1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510