Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ફીડ કરો :
૩
:
મનન મોતી
૩૮૫
| માનનાનો ની
| શ્રદ્ધા, વિક અને ક્રિયા તે શ્રાવકનું લક્ષણ છે. શ્રી | | જિનેશ્વર દેવોવચન પર વિશ્વાસ રાખવો અને વચન પ્રમાણે કરવાની રૂચિ કેળવવી તેનું નામ શ્રદ્ધા. હેયના યાગની અને ઉપાદેયના આદરની બુદ્ધિ તેનું નામ વિવેક. આજ્ઞા પ્રમાણે આત્મહિતકર પ્રવૃત્તિ કરવી તેનું નામ ક્રિયા. | ‘પોતાના કર્મ પ્રમાણે જ જીવને શુભાશુભ ફલની
પ્રાપ્તિ થાય છે માટે જીવનમાં બનતા સારા કે નરસા પ્રસંગોમાં સુખી કે દુઃખી ન થવું તે જ દુર્ગાનથી બચવાનો ઉત્તમ ઉપાય છે. ભાવભકિ પૂર્વક શ્રી અરિહંત પરમાત્માદિનું સાચા ભાવે શ ણ સ્વીકારનારને કયારેય અરતિ અકળાવત નથી અને થાય તો તરત દૂર થઈ જાય છે. સદ્દગુરૂ ચેનો સાચા ભાવનો સમર્પણભાવ કર્મ રોગના સંપિને હરનારો છે. જન્મ જેવો રોગ નથી, મોક્ષ જેવું આરોગ્ય નથી અને સધર્મ જે શ્રેષ્ઠ ઔષધ નથી.
સંગ્રાહક - અ.સૌ. અનિતા આર. શાહ માલેગાંવ વિરાગ ભાવ રૂપી નિર્મલ પાણીનો સ્ત્રોત ક્રોધરૂપી દાહને દૂર કરે છે, વિષય તૃષ્ણાને શમાવે છે અને મમતા રૂપી કાદવને સાફ કરે છે માટે વિરાગ ભાવમાં ઝુલો. અનુકૂળતામાં ઔદાસીન્ય અને પ્રતિકૂળતામાં પ્રસન્નતા તે જ વિરાગભાવનો જનક છે. સુખ માત્રની રાગાદિ જન્ય આસકિતઓ જ બધા પાપનું મૂળ છે. મોહજન્ય ઈચ્છાઓની આધિનતા જ બધા દુઃખોની જડ છે. સમતા તારે, મમતા મારે આ જાણવા છતાં સમતાનું સખીપણું નથી ગમતું અને મમતાની મૈત્રી ગમે છે - આ આશ્ચર્ય નથી ! પાંચે ઈન્દ્રિયોના અનુકુળ વિષયોની આસકિત ઘટયા વિના શીલ ધર્મની સૌરભ કયાંથી ફેલાય? આજે કે કાલે ચોક્કસ નાશ પામનારૂં, વિવિધ રોગોનું ઘર એવા નાશવંતા શરીરને માટે અધર્મની પ્રવૃત્તિમાં આનંદ કરવો નહિ.
::::.
-
* *
| માટુંગા સંઘના ટ્રસ્ટીઓની સંઘમાં બે ફાટ પાડવાની રીતની કોર્ટ દ્વારા કરાયેલી સખ્ત ટીકા
લેખકઃ સુબોધચન્દ્ર શાહ કેટલાક સ ધુઓ કે જેમને શાસ્ત્રો કે શુધ્ધ પરંપરા શી | ઉભો કરવાના માટુંગાના ટ્રસ્ટીઓના વલાસની આ કોર્ટ સખત છે ? તે જોવું જ નથી, તેમની ચઢામણીમાં આવી માટુંગા | ટીકા કરે છે. અને તેમણે કરેલા ઠરાવો રદ કરે છે.' સંઘના ટ્રસ્ટીઓ પોતાના અણઆવડતનું પ્રદર્શન કરી,
| આટલું થયા પછી પણ, જેમના ખુદના ગુરૂઓનાં સંઘમાં બે ભાગલા પાડવાનું જે કામ ઉપાડેલું અને તેમાં
નવાંગી ગુરૂપૂજન થયા છે અને જેમણે પોતે પણ આજ દિન સંઘના (કે દેવદ્રવ ના ?) લાખો રૂપિયા હોમી, આ મામલો સુધી બે ચૌદસ અને પાંચમ આચરી છે તે ગુરૂઓના ચેલકાઓ, કોર્ટ કચેરીએ લઈ જઈ, પોતાની જીતના આજ લગી જેઓ
| શાન્ત બેસશે ખરા? બણગા ફૂંકતા હતાં તેમને મુંબઈ હાઈકોર્ટે સખત લપડાક
“રામચન્દ્રસૂરિ ૐષ' નામના અસાધ્ય રોગથી પીડાતા મારી છે.
તેમને શાસનદેવ બુદ્ધિ આપો. માટુંગા સંઘના ટ્રસ્ટીઓ તો , મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ કોચરે માટુંગા બે તિથિ
બિચારા દયાપાત્ર છે કે જેમને આવા ઉધે રવાડે ચઢાવનારા વિવાદના પોતાના ચૂકાદામાં જણાવેલ છે કે “બે તિથિની
ગુરૂઓ મલ્યા છે. મહાન પુણ્યથી માનવ જન્મ મળવા છતાંય આરાધના અને નવાંગી ગુરૂપૂજન જૈન ધર્મ અનુસાર છે.
ઘણા આત્માઓ જમાલિની જેમ તેને હારી જાય છે તેનો આ છે અને દરેક ભાવિકો તેને અનુસરી શકે છે. આગળ ચાલતાં | પ્રત્યક્ષદર્શી પુરાવો નથી તો બીજું શું છે? તેમણે કહ્યું છે કે “બે તિથિને આઘારે જૈન ધર્મમાં ઉભી ફાટ પાડવાના અને માટુંગા જૈન સંઘના ભાવિકોમાં ભેદભાવ
*
:::
:::
s, Rા
કરવા
છે'
ઠા
' in
: :
: :