Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 425
________________ | आजनिराद्धा किरद्धा व. शिवाय च काय च .. હાલાર દેશોદ્ધારક પૂ આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર કે ( '). બાકડા જનમાણ થયા નથી જ [ શાસ, (અઠવાડિક) તંત્રીમાં: vમાંડ થઇ સકા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (સજsie (મેન મને મનસુખલાલ આ (ચી પાનાચાં પદમ મ (ભનય) વર્ષ: ૧૨) ૨૦૫૬ અષાઢ સુદ ૩ મંગળવાર તા. ૪-૭-૨૦૦૦ (અંક : ૪૩/૪ ]. વાર્ષિક રૂા. ૧૦ આજીવન રૂા. પ00 પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦b] [ ક મ ા . જલ રક્ષા, પૃધી રહiા, વળરસ્પતિ રતા એ જૈન સિદ્ધાંતના દોહી શધે છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિની | જાવજીવાએ તિવિહ તિવિહેણું મણેણં વાવએ કાએણે ના વિરાધનાથી બ વો એ ધર્મ શબ્દો છે. કરેમિ ન કારવેમિ કંપંતપિ ન અન્ન ન સમણુ જાણામિ જૈન શ સન એ જીવમાત્રની કણાનું શાસન છે. તસ્ય ભંતે પરિક્રમામિ નિંદામિ ગરિયામિ અય્યાણ વોસિરામિ, પઢર્મ ભંતે મહબૂસે ઉવટ્રિકઓમિ સવાઓ જીવો અને ૬ વવા દો એ વાકય પણ કસ્સામાંથી પેદા થયું છે. પાણાઈવાયાઓ વૈરમણ નો (સૂ.-૩) અહિ પ્રથમ હિંસા ત્યાગ રૂપ મહાવ્રતમાં બતાવ્યું છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિની | કે- જીવો સૂક્ષ્મ હોય કે બાહર હોય ત્રસ (બેદ્રિય, તે વિરાધનાથી દૂર રહેવું જોઈએ એ મુખ્ય સિદ્ધાંત છે. સાધુ ઇન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેંદ્રિય) સ્થાવર (પૃથ્વી, પાણી, સર્વથા વિરાધ ને છોડે છે. શ્રાવકો આજીવિકા આદિ જરૂરીઆત પુરતા આરંભ રાખે છે. પરંતુ તે બધુ પણ અગ્નિ, વાયુ, વનસ્પતિ) જીવ હોય તે હું હણું નહિ, હણાવું નહિ, અને બીજા હણતા હોય તેને અનુમોદનું છોળવા જેવું મ ને છે. આપુ નહિ. તે જીવોની વિરાધનાનું પ્રતિક્રમણ કરું છું, - સાધુના પાંચ મહાવ્રતો છે. તેમાં પૃથ્વી, પાણી, | નિંદુ છું અને ગુરુ સાક્ષએ ગર્ણ કરૂ છું, આ રીત જીવની અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એમ કોઈ પણ વિરાધનાથી બચવાનું કહ્યું છે. ' . . જીવની વિરાધ ન છોડવાની છે. જીવ વિરદ્ધના થાય તેવી - જ્યારે જલ રક્ષા, ભૂમિ રક્ષા, વનસ્પતિ રક્ષાનો પ્રવૃત્તિ કરવા. તેથી જીવ વિરાધના થાય તેવા પ્રેરણા કે | પ્રયોગ કે પ્રચાર જૈન સાધુ કે શ્રાવક દ્વારા થાય તો તે ઉપદેશ દેવા નથી શ્રી તત્ત્વાર્થ સૂત્રમાં પૃથ્વીકાય ભયંકર પાપ રૂપ બની જાય છે. આદિની પ્રવૃ1િ સંરંભ, આરંભ અને સમારંભ એ ત્રણે દોષના પાપન , કારણ બતાવ્યા છે. તેમાં કરવું, કરાવવું જલ કેટલું? તેની રક્ષા કેટલી થાય છે તે માટે માત્ર અને અનુમોદ ન કરવું તે પાપ જણાવ્યું છે. આત્માને પાપ તળાવ આદિનું જલ એ જલ ન ગણાય જલ તત્ત્વમાં તો બંધના કારણો જણાવ્યા છે. “મહારંભયાએ” શબ્દ લખીને નદી, તળાવ, ડેમ, કુવા, સરોવર, ખાડીઓ, સમુદ્ર નરકગતિના ૯ ધ માટે તે મુખ્ય કારણ બતાવ્યું છે. વિગેરે બધું જ ગણાય તેની રક્ષા કરવી એ અશકય છે, પરંતુ તેની વિરાધનાથી બચવું તેજ શકય છે. દશ કાલિક સૂત્રમાં પઢમે ભંતે મહબૂએ પાણાઈવાયાર નો વરમણ સવં ભંતે પાણાઈવાયું સાધુ સર્વથા બચે છે અને શ્રાવકો દેશથી એટલે પચ્ચકખામિ, સે સુહુર્મ વા બાયર વા ત સેવા થાવરેવા, અમુક અંશે બચે છે. નેવ સય પાસે અઈવા ઈજ્જા, નવનૈહિં પાણે આઈ જલરક્ષા એ તો દુકાળ આદિના શબ્દ પ્રયોગો છે વાયાવિજાપાણે અઈવાયંતેવિ અને ન સમણુજાણામિ, | પાણી ઘૂટ હોય ત્યારે ડેમના ડેમ ખાલી કહે છે ૪ ડોલન ' લઈ as રોડ દે ' . છે ,

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510