Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ.શ્રી જયઘોષ સૂ. મ. ને વિનંતી
૩૮૧
પામી જાય ધર્મી લોકો પોતાનો ધર્મ ન કરી શકે અનેક | એમ રાષ્ટ્રની ઉન્નતિ માટે તપ - જપાદિનો જ માનવો આદિ યુદ્ધાદિમાં કપાઈ જાય. આવુ બધુ ન બને | પ્રોગ્રામ રાખ્યો તેમાં ફેરફાર (બંધ) કરાવવો જોઈતો હતો એ માટે રાજાધિપોની - દેશોની - નગરલોકોની શાંતિ | અને બંધ ન કરે તો એ પ્રોગ્રામમાં હાજરી ન આપીને કે ઈચ્છાય છે અને એ માટે મોટી શાન્તિમાં રાજાધિપાનાં | એ પ્રોગ્રામમાંથી નીકળી જઈને પોતાના વિરોધ પણ શાન્તિર્ભવત વગેરે પદો બોલાય છે.
દર્શાવવો જોઈતો હતો ને ? લોક હેરીમાં એવા તણાઈ * “પંરાચાર પરિમલ પર્વોત્સવ” પત્રિકા વાંચી
| ગયા છે કે હવે લોકો ને ગમે એવું કરવું છે પ. પૂ. ચા. કોઈ વ્યક્તિ આ. શ્રી જયઘોષ સૂ. મ. પાસે જઈને કહે
ભ. શ્રી પ્રેમસૂ મ. સા. તથા જૈન શાસનની મર્યાદા તફ કે આપશ્રી નિશ્રામાં રાષ્ટ્રોન્નતિ માટે આયંબિલનો
નજર જ રહી નથી એમ લાગે છે. તપ - નમો જિણાણું વગેરેનો જાપ કરવાનું પત્રિકાના સુરતમાં પણ તપસ્વીઓના બહુમાનના પ્રસંગે કાર્યક્રમમાં જણાવાયું છે તે બરોબર છે ? તેના જવાબમાં | ઉપસ્થિત વિશાળ જનમેદનીને ધર્મોપદેશ સંભળાવવામા પણ તેઓ કેવી દલીલ કરશે તે પણ લેખકને ખબર છે | બદલે આ. શ્રી જયઘોષ સૂ. મ. ની નિશ્રામાં જાદુગર કેમ કે એરમો જેવી દલીલ કરે છે એવીજ દલીલો | ખેલ વગેરે રાખ્યા હતા. ગીતાર્થ અને સિદ્ધાન્ત દિવાર આવાજ પ્રો મામો રાખનારા બીજાઓ કરતા જાણવા
કહેવાતા આ. શ્રી જયઘોષ સૂ. મ. જાદુગરના ખેલ મળે છે એ તો એવું કહેતા હોય છે કે ભાઈ આ તો
વગેરેના પાપાચારો પોતાની સભામાં ચલાવે રાખ્યા ગૃહસ્થોનું ક મ છે ગૃહસ્થો કરે છે પત્રિકાઓ લખે –
ખરેખર ખેદની વાત છે કે આ. શ્રી જયઘોષ સૂ. ૧. છપાવે છે અને કાંઈ કરતાં નથી.
સુધારકતાના ઘોડાપૂરમાં કેવા અને કયાં સુધી તણા છે. આચાર્ય શ્રી જયઘોષ સૂ. મ. પણ પોતાની ) ગયા છે? નિશ્રામાં થત પંચાચાર પરિમલ પર્વોત્સવના કાર્યક્રમમાં
આવી બધી પ્રવૃત્તિઓથી જૈન શાસનને કેટ રાષ્ટ્રની ઉન્ન તેની બાબતમાં આવી દલીલો કરે તો તે
| નુકશાન થશે કે જેની ભરપાઈ ભાવિમાં કરવી મૂશ્કેલ થ દલીલો પોકળ જ છે કેમકે મહોત્સવ વગેરેની પત્રિકાઓ
પડશે. મોટાભાગે સ ધુઓજ લખી આપતા હોય છે શ્રાવકોને મોટાભાગે પત્રિકા લખતા આવડતી હોતી નથી
આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. સા. ના સપૂત તરીકે આ પત્રિકામાં કાર્યક્રમો પણ સાધુઓ ગોઠવતા હોય છેબધુ લખવા પ્રેરાયો છું મને કોઈ પણ પ્રકારનો તમારે શ્રાવકોએ કોઈ અનુચિત કાર્યક્રમ ગોઠવ્યો હોય તો | પ્રત્યે દ્વેષભાવ નથી. એ વાત ધ્યાનમાં લેશો. સાધુઓ સુધરવી દેતા હોય છે.
| કોણે શું કર્યું કે કોણ શું કરે છે એ તરફ નજર કર્યો પંચાચાર પરિમલ પર્વોત્સવની પત્રિકા પણ લખી | વગર સંયમ અને શાસનની મર્યાદામાં રહીને શાસનની આવેલી હોવી જોઈએ તેમાં કાર્યક્રમ પણ સાધએજ કામ કરવા છે એ નિર્ણય કરીને શાસનના કાર્યો કરશે! ગોઠવેલો હોવો જોઈએ અને એ પત્રિકા આ. શ્રી
અને કરાવશો તો શાસનની ઉન્નતિ કરવા દ્વારા અનેકના જયઘોષ સૂ. મ. ની નજર તલેથી પસાર થયેલીજ હોવી
કલ્યાણ કરનારા બની શકશો પ. પૂ. આચાર્ય દેવશ્રી જોઈએ એટલે આ પત્રિકા ગૃહસ્થ લખેલી છે વગેરે
પ્રેમસૂરીશ્વરજી મ. ની અસ્મિતાને ચાર ચાંદ લગાડનાર વાતો ખરેખર વાહીયાત છે કદાચ માનો કે ગૃહસ્થ
બનશો. પત્રિકા લખી હોય અને એના કાર્યક્રમમાં કોઈ
અત્તે મારી તમોને એકજ વિનંતિ છે કે રાષ્ટ્ર અનુચિત કાય ક્રમ રાખ્યો હોય તો સાધુ તેમાં શું ઉન્નતિ વગેરેના રવાડે ચઢયા વગર અને ફોટો, ફીલમ ફેરફાર પણ કરાવે ખરોને ? અને કદાચ ગૃહસ્થ
વગેરેની બાહ્ય પ્રવૃત્તિમાંથી ખસીને અન્તર્મુખતામાં અનુચિત કાર્યક્રમનો ફેરફાર ન કરે તો તે અનુચિત
લયલીન બની શાસનની મર્યાદામાં આવી જાઓ કાર્યક્રમના પ્રોડામમાં હાજરી ન આપવા દ્વારા સાધુ
બસ આટલુ દિશાસૂચન કરીને વિરામ પામુ છું. પોતાનો વિરોધ પણ દર્શાવે ખરો કે નહી ?