Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કાય ?
૩૭૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪-૭-૨૦OO ૨) નિયમ :- પોતાના નામનું જ્ઞાનમંદિર વગેરે | જપાદિ કરાવવા દ્વારા આધ્યાત્મિ ઉન્નતિ રાષ્ટ્રની કરવા નાવરાવવું નહિ
માંગો છો કે ભૌતિક ઉન્નતિ કરવા માંગો છે ? ) નિયમ :- માઈકમાં બોલવું નહિ.
રાષ્ટ્રોન્નતિ શબ્દથી ભૌતિક દ્રષ્ટિએ રાષ્ટ્રોન્નતિ | આના ઉપરથી પણ એ નિશ્ચિત થાય છે કે પૂ.
લેવા માંગતા હો તો ભૌતિક રાષ્ટ્રોન્નતિ કેવા પ્રકારની આ. ભ. શ્રી પ્રેમસૂ. મ. સા. ને ફોટા પડાવવાનું પસંદ
છે ? રાષ્ટ્રનીલન્તી ભૌતિક દ્રષ્ટિએ તો એને કહેવાય કે 11 હતું તો વિડીયો, ટી.વી. વગેરે તો કયાંથી પસંદ
રાષ્ટ્રમાં ઠેકાણે ઠેકાણે રોગો સારા થઈ જાય, બહુમાળી બીલ્ડીંગો થઈ જાય, ધરખમ કમાણી કરાવી આપનાર
કારખાના - મીલો વગેરે થઈ જાય, ખેતીવાડી આદિ તથા | પૂજ્યશ્રી અન્તર્મુખ દશામાં રમણતા કરતા હતા
લોકો સારી કમાણી કરી શકે એવા વ્યપારન મથકો ઉભા બહિર્મુખતા (ફોટા પડાવવા) લાઈટમાં આવવું,
થાય અને સારા ચાલે. ઘરે ઘરે ફોન - ફેર - ફીયાટ - હાવહ કરાવવા છાપા વગેરેમાં જાહેરાતો અપાવવી
ફ્રીજ - ટી.વી. વગેરે ભૌતિક સાધનો વસી જાય અને અરેની) થી અત્યન્ત વેગળા રહેતા હતા, પોતાના
લોકો ભૌતિક સુખમાં મજા માણતા થઈ જ છે. આવી જ અધુઓ પણ આવી બહિર્મુખ પ્રવૃત્તિઓમાં ન પડી જાય
લગભગ ભૌતિક રાષ્ટ્રની ઉન્નતિ મનાય છે આવી રાષ્ટ માટે અવાર નવાર ટકોર કરતા હતા.
[ની ઉન્નતિ જૈન સાધુથી ઈચ્છાય જ નહી અને જૈન 1 ઘાટકોપરમાં આ. શ્રી જયઘોષ સૂ. મ. ની | સાધુઓની નિશ્રામાં આવી રાષ્ટ્રની ( ન્નતિ માટે
શ્રામાં થતા પંચાચાર પરિમલ મહોત્સવની પત્રિકા | પંચાચાર પરિમલ પર્વોત્સવમાં તપ – જપ - પાર્થનાદિના રચવામાં આવી એમાં વૈ. વ. ૫. મંગલવાર તા. | પ્રોગ્રામ પણ ન રાખી શકાય. આવા પ્રોગ્રા ન રાખવામાં E-૫-૨૦૦0 તપ પરિમલ ઉત્સવના કાર્યક્રમ | એ મહોત્સવ પાપ રૂપ બની જાય છે. સાધુઓના
જૈનશાસનની-રાષ્ટ્રની ઉન્નતિ, દુષ્કાલ નિવારણ - | પંચાચારનો એમા વિનાશ થાય છે. પંચાચરના ભૂક્કા સર્વ દુઃખ નિવારણ માટે વિશિષ્ટ આરાધના કરાવવામાં | | બોલાઈ જાય છે. અને આવા પ્રોગ્રામ કરવામાં જૈન આવશે.
શાસનની તથા સાધુની મર્યાદાઓનું ઉલ્લંઘન થાય છે. જેમાં આયંબીલનો તપ - નમો જિણાણું | જૈન શાસનનો સાધુ લોકોત્તર જીવન જીવનારો જિયભયાર્ણ મહામંત્રનો ૨૦૦૦ નો જાપ. સામુહિક | હોય છે એ આવા લૌકિક કાર્યમાં ન પડે પોતાની નિશ્રામાં પ્રાર્થના ભકિત આદિ રહેશે. ““ઈત્યાદિ કાર્યક્રમ જોઈને આવા (ભૌતિક દ્રષ્ટિએ રાષ્ટ્રોન્નથી વગેરે કાર્યો ન શ્ચર્ય દુ:ખ થયું આખા મહોત્સવમાં કેટલાક કાર્યક્રમો | ગોઠવાવે કોઈએ ગોઠવ્યા હોય તો તેમાં નિધ કરે અને
ની મર્યાદા બહારના છે. છતા રાષ્ટ્રોન્નતિ | આવા કાર્યક્રમો વખતે હાજરી પણ ન આપે " હિતર રાષ્ટ્ર માટે આ. શ્રી જયઘોષ સૂ. મ. આદિના નિશ્રામાં તપ ઉન્નતિ મા પાપને ટેકો આપવાનું થાય. જમા સાધુનું જો આદિ કરવાનું જણાવ્યું છે તે જોઈને આ. ભ. શ્રી સાધુપણું એ પાપથી દુષિત થાય. સૂ. મ. સા. ના સપૂત તરીકે આ લખાણના લેખકને |
જૈન શાસનનો સાધુ પોતે સાધુ બર તા પહેલા ભ રે દુઃખ થયું કેમકે એમાં પ. પૂ. આ. ભ. શ્રી
ઘરનો ત્યાગ કરે છે, ગામનો ત્યાગ કરે છે દેશ અને પ્રે સૂ. મ. સા. - જૈન શાસન તથા સાધુની મર્યાદાનો |
રાષ્ટ્રનો પણ ત્યાગ કરે છે એ જૈન શાસનના સાધુને રાષ્ટ્ર શ્રી જયઘોષ સૂ. મ. લોક પ્રવાહમાં તણાઈ લોપ
દેશ કે ગામની ઉન્નતિનો વિચાર તો બાજુમ રહ્યો પણ કરી રહ્યા છે. આગળ જતા એના પરિણામે ઉપાશ્રયાદિ |
પોતે જે ઘર છોડી આવ્યો છે એની ઉન્નતિનો પણ વિચાર ધર્મસ્થાનોમાં રાજકારણ આવી જવાની શક્યતા રહે છે.
કરવાનો નથી સાધુને તો પોતાના આત્માની ઉન્નતિનો | મારે આ. શ્રી જયઘોષ સ. મ. ને પૂછવું છે કે] પણ વિચાર કરવાનો નથી સાધુને તો પોતાની આત્માની રાષ્ટ્રની ઉન્નતિ કેવા પ્રકારની લેવા માંગો છો ? | ઉન્નતિનો અને પોતાના સંપર્કમાં જે આવે તેના આત્માની આધ્યાત્મિક ઉન્નતિ કે ભૌતિક ઉન્નતિ અર્થાત તપ | ઉન્નતિનો જ વિચાર કરવાનો હોય છે અને તેને લગતી
:
::