Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૬૭૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૯ વર્ષ ૧૨ અંક ૪૩/૪૪ તા. ૪૭-૨000 તે માટે દંડાસણ નામનું ઉપકરણ વધાર્યું. જલ્દી જલ્દી ચલાય | નવરાનું કામ છે.” આવા જીવો ધર્મ કરી શકે? ન, ડાફોળિયા મારતા ચલાય નહિ. કોઈપણ ચીજ
જેને આ સંસાર છોડવાનું અને મોક્ષે જ જવાનું મન હોય લેવા-મૂકવી હોય તો પૂંજી - પર્માજીને લે અને મૂકે. ઊંઘમાં
તે જીવ જ સાચો ધર્મ કરી શકે. હજી મોટાભાગને સંસારથી છૂટી પખું ફેરવવું હોય તો ય પૂંજી - પર્માજીને ફેરવે. સાધુની
જીન ૨૨. સાથના | વહેલા મોક્ષે પહોંચવાની ઉતાવળ નથી તો મોટા જવું હશે તો . બો ન - ચાલ જ એવી હોય કે – સામો જીવ સાધુના આચાર
જવાશે ખરું? પૈસા મેળવવા તમે કેવી મહેનત કરો છો ? તેવી જોઈને જ ધર્મ પામી જાય. શાસ્ત્ર સાધુને મૂર્તિમંત ધર્મ કહ્યો
મહેનત ધર્મ માટે કરો છો ખરા? જેને ધર્મની સાચી કિંમત ન છેસાધુ બધી ક્રિયા ઉપયોગ પૂર્વક કરે. તમને બધાને સત્તર
સમજાઈ હોય તે ધર્મી કહેવાય કે મિથ્યાદ્રષ્ટિ કહેવાય ? જે સંસા આવડે છે? પંચાંગ પ્રણિપાત દેતાં પણ આવડે છે?
| મિથ્યાદ્રષ્ટિ હોય તેના ધર્મમાં માલ હોય ખરો? તે તો ગમે તેને ધમ ધર્મની રીતે પણ કોણ કરે ? આજના ચાર પ્રકારના
દેવ માને, ગમે તેને ગુરુ માને, ગમે તેને ધર્મ મા છે. તમને પણ સંધ માં ધર્મક્રિયા કરનારાઓને જોઈને બહુ દયા આવે તેવું
| સાધુ ઘર-બારાદિ છોડાવે તે ગમે કે “સારી રીતે ચલાવો’ તેમ છેમોટોભાગ ધર્મ કરવામાં જ ઘણો અધર્મ કરી રહ્યો છે.
કહે તે ગમે? આ રોજનું પ્રતિક્રમણ કરનારા કેવા છે? તેમને જોઈને કહી પડે કે - મોટાભાગને વિધિનો ખપ નથી અને
તમે તમારા સંતાનોને વ્યવહારનું બધું ભણાવો છો પણ અ ધિનો ડર નથી.
ધર્મનું કશું જ્ઞાન આપતા નથી. દુનિયામાં સારામ સારું ભણેલા
તમારા છોકરાઓને સામાયિક લેતાં ચૈત્યવંદન કરતાં કે શાસ્ત્ર જે જે વિધિઓ બાંધી છે તે બધી સાચી રીતે
ગુરુવંદન કરતાંય નથી આવડતું તે બધા વેપારાદિ માં હોંશીયાર પણ કોણ કરી શકે? જેને આ સંસાર ન જોઈતો હોય, આ |
છે, હજારો રૂા. કમાય છે, પણ અહીં દેવાળું ' ! આજે તો શરીરથી પણ છૂટવું હોય છે. આપણે બધા આત્માની સેવા
તમારા ઘણાના છોકરા પણ કહે છે કે- “મારા બાપાને ય કાંઈ વધ કરીએ કે આ શરીરની સેવા વધારે કરીએ ? જેને
આવડતું નથી, તે પણ ધર્મ કરતા નથી. અમારા બાપ જેટલા શરીરની ચિંતા હોય અને આત્માની ચિંતા ન હોય તેને ધર્મી |
પાપ કરે છે તેવાં પાપ તો અમે પણ નથી કરત . “તો તમને કહેવાય ખરો ? આ શરીરની મમતાએ તો ઘણાને અધર્મી
ધર્મી કહેવાય ખરા? બનાવ્યા છે. જે આ શરીરની સામે થાય તે જ જીવ ધર્મી બની શકેઆપણને આ શરીર કિંમતી છે કે આત્મા કિંમતી છે?
સાધુવેષ પણ અપ્રમાણ બને તે વાત સમજાવી રહ્યા છે. શરીરના પૂજારી જીવો ધર્મ કેવી રીતે કરે ? શરીરને સાચવી
| જેને અસંયમમાં પ્રવૃત્તિ કરતાં લેશ પણ કંપારી ન થતી હોય તેને સાચવીને કરે. આજે વિધિપૂર્વક ધર્મ કરનારા જીવો કેટલા
સાધુવેષ શું લાભ કરે? વેષ બદલે અને ઝેર ખાય તો ન મરે તેવું મળે? વિધિપૂર્વક એક સાચું ખમાસમણું દેનાર પણ કેટલા
બને ? વેષ પહેરવાથી જ સાધુપણું આવી જ જાય તેવું નથી. મળે? તમારા ઘરમાં રખડતા છોકરા, મા-બાપને જેમ ટકટક
આજે ઘણાએ સાધુવેષ પહેર્યો છે પણ સાધુધર્મ મને આવ્યો કરનારા કહે છે તેમ ધર્મ કરનારાને ય કોઈ ભૂલ બતાવે તો
| નથી. સાધુપણું પામવું હોય તેને સાધુધર્મની ચો વીસેય કલાક તેય મને ટકટક કરનાર કહે છે. જેને સાચી રીતે ધર્મ કરવો |
ચિંતા હોવી જોઈએ. આ વાત સમજાઈ જાય તો ઘણા કામ હશે તેને કોઈ ટોકનાર ન મળે તો તે સારી રીતે ધર્મ કરી શકે
કાઢી શકે તેવા છે પણ આજે ગમે તે કારણે ઘણા સાધુઓને પણ જ નહિ. જેને શરીરના કારણે, બહુ માંદગી આદિના કારણે |
સંયમ પ્રત્યે દરકાર જ નથી. બેઠા બેઠા ધર્મક્રિયા કરવી પડે તે જુદી વાત છે. પણ સાજાએ શ્રાવકમાં જેમ ભગવાનની ભકિત હોય, સાધુની સેવા તો ઉભા થવાનું હોય ત્યાં ઊભા થવું જોઈએને? ન થાય તો | હોય, ધર્મની આરાધના હોય તેમ પ્રાણિ માત્ર પ્રત્યે અનુકંપા કેવો કહેવાય ? જે જે ધર્મક્રિયામાં જ્યાં જ્યાં ઊભા થવાનું અને જીવદયા જોઈએ. જેનામાં અનુકંપા અને જીવદયા ન હોય હોય ત્યાં ત્યાં ઊભા થવાની જેની શકિત હોવા છતાંય જે તે ધમાં કહેવાય ખરો ? શ્રી જિનશાસનમાં અનુકંપા અને ઊભી ન થાય તો તેની તે ધર્મક્રિયા દૂષિત થાય છે તેમ | જીવદયા વિનાની એકપણ ધર્મક્રિયા કરી નથી. કોઈ પણ ધર્મનું માન તૈયાર છો ? વિધિપૂર્વક ધર્મ કરવા માટે ન સમજાય | અનુષ્ઠાન કરો તો પહેલું “અમારિ પ્રવર્તન' જે ઈએ. જ્યાં તો ને પૂછો ખરો ? આજે ધર્મક્રિયાની બાબતમાં બહુ | ધર્માનુષ્ઠાનો ચાલતા હોય ત્યાં બધા જ સુખી જોઈએ, કોઈ જીવ બેદારી ચાલે છે. મોટાભાગને વિધિ - અવિધિ સમજવાનું દુઃખી ન રહેવો જોઈએ. એક કાળે આ વિધિ ચાલતો હતો ત્યારે મન Hથી અને કોઈ સમજાવે તો કહે છે કે - “આ તો | બહુ મઝા હતી. આગળ આપણા શ્રી પર્યુષણ પર્વમાં