Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તત્ત્વનિ ધાભાસ
૩૫૩
છતાં પણ પરિશ્રીએ બેહોશી તરીકે સર્વસામાન્ય અર્થ-કામ | જવાબમાં ‘ના' જ કહેવી પડે, હવે આ પ્રશ્ન ફેરવી દઈએ- ચા જિ હકીકતનાં રોગ તરીકે જ ગ્રહણ કરી શકાય) લઈને પાને – | પીવાની ઈચ્છાથી પ્રભુનું નામ સ્મરણ કરાય ?'' જવાબમાં પાને અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ કરી મોટી ઉન્માર્ગ 'ના'' જ કહેવી પડે. ઉભો કરી દીધો છે.
મો
એ આરોગ્ય છે.
આરોગ્ય પામવા ઓપરેશન માટે બેહોશી આવશ્યક છે. મંત્ર પામવા સાધુપણા માટે મનુષ્યપણું વગેરે આવશ્યક છે .
જગ ના ચોકમાં ‘‘રોગ મેળવવા માટે શું કરવું ? આ પ્રશ્ન ટકી શકતો હોય તો જ જૈન શાસનમાં અર્થ - કામ માટે શું કરવું ? ૨ પ્રશ્ન ટકી શકે.
આના પરથી દ્રાન્તિકના વાક્યમાં પણ એક ભાગ આશય રૂપે અને એક ક્રિયા રહેલી હોવાથી જવાબ એક સરખો જ આવે એમણે જે બે દ્રષ્ટાંત આપ્યા છે તેમાં એમણે પોતાના મનમાં બેઠેલી વાત સિદ્ધ કરવા જતાં કેવા ગોટાળા કર્યા છે. તે સ્પષ્ટ થઈ ગયું છે.
|
ધર્મ અર્થ - કામ માટે પણ કરાય’’ કે ‘અર્થ - કામ
માટે પણ ધર્મ જ કરાય'' આ બે વાકયોની રમત કરી ભોળા જીવોને ભોગવવાનો ણિશ્રીએ પ્રયત્ન કર્યો છે. વાસ્તવિકમાં તાત્ત્વિક (પ રમાર્થિક) રૂપે કોઈ ભેદ રહેતો નથી. તેમણે તત્ત્વ. નિ. ના પૈ. ૪, ઉં. ૬ માં આ બે વાકોના ભેદને ઉપસ્થિત કરવા કે તુ કેતો આપ્યા છે.
દ્રાષ્ટન્તિક સાથે મેળ ન બેસે તેવા દ્રષ્ટાંતો આપીને ભોળા જીવોને ભ્રમમાં નાંખવાનું કામ ગણિશ્રીએ કર્યું છે.
હું
બીજું દ્રષ્ટાંત ઃ “પ્રભાવના મેળવવા ઉપધાન કરાય ક તો જવાબમાં ના જ પાડવી પડે અને ઉપધાન પ્રભાવના મેળવવા માટે કરાય ?'' એમ પ્રશ્નના જવાબમાં પણ ‘“ના' જ કહેવી પડે.
–
દ્રષ્ટાંતના વાકયમાં તદ્દન બે જુદી ક્રિયા રહેલી છે જ્યારે હાષ્ટનિકના વાકયમાં એક જ ક્રિયા રહેલી છે. જ્યારે બીજો ભાગ તો આશય કે ઈચ્છા રૂપે જ રહેલો છે. જ્યારે દ્રષ્ટાંત આપવાનું હોય ત્યારે દ્રાષ્ટક સાથે સમન્વય સાધી શકે તેવું જ આપવું જોઈએ.
|
–
એમણે ઘણા શાસ્ત્રપાઠીથી અર્ધ-કામ માટે પણ ધર્મ જ થાય' એવું સિદ્ધ કરવા માટે પ્રયત્ન કર્યો છે. પણ સાથે સાથે શાસ્ત્રોમાં સંસારના આશયથી કરાતો ધર્મ તો મોહની પ્રવૃત્તિ કરાયેલ હોવાથી અધર્મ છે એવા અનેક પાઠો આવે છે તો તેનો તેઓશ્રીએ સમન્વય કેમ ન કર્યો?
*‘પ્રભુનું નામસ્મરણ કરતાં કરતાં ચા પીવાય ? તો જવાબમાં 'ના' જ કહેવી પડે. પણ જો કોઈ એમ પૂછે કે ‘ચા પીતાં પીતાં પ્રભુનું નામ સ્મરણ કરાય ?' તો જવાબમાં ‘હા’ જ કહેવી પડે. બીજુ દ્રષ્ટાંતઃ ‘ઉપધાન કરનારે રાત્રિભોજન કરાય ?' આ રીતે પ્રશ્ન ઉઠાવાયા તો જવાબ ના માં જ આવે. પણ રાત્રિભોજન કરનારો ઉપધાન કરી શકે ?' આ उ. वृन्दारुवृत्त्याद्यनुसारेण ज्ञायते धर्मानुष्ठानाचरणરીતે પ્રશ્ન (ઠાવાયો હોય તો જવાબ ‘હા’ માં જ આપવો પડે. | નિર્વિઘ્નહેતુભુમિોનિર્વાહાં પ્રવિભુલ માર્જિતમિતિ ।
આમાં 'ના' ને 'હા' પરસ્પર સાવ વિરોધી હોવા છતાં જેમ
વિરોધ નથી એમ પ્રસ્તુતમાં જાણવું. “ધર્મ અર્થ - કામ માટે કરાય ?' એમ પૂછાય તો જવાબ ‘ના'માં આવે પન્ન ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરાય ?' એમ પ્રશ્ન આવે ત્યારે 'હા' માં જ આવે. “
તત્ત્વનિર્ણય - ૫. ૪૩, ૩. ૩૩ માં ઈષ્ટસિના અર્થનું વિવેચન કર્યું છે તેમાં “પ્રશ્નોત્તર ચિન્તામલિનો પ્રશ્નોત્તર લખ્યો છે.
"प्र. जयवीयरायमध्ये 'इस्टफलसिद्धि' इति वाक्येन किं મુક્તિનું fht ચાડચત્ત ?
અર્થ
વાક્યથી શું મોક્ષની માગણી કરી છે કે બીજી કોઈ વસ્તુની ? ઃ પ્ર. જયવીરાયસૂત્રમાં ‘ઈષ્ટળસિદ્ધિ' એ
ઉ. વૃન્દાવૃત્તિ વગેરેને અનુસરીને જન્નાય છે કે ધર્માનુષ્ઠાનોનું આચરણ નિર્વિઘ્નપણે થઈ શકે એમાં કારણ મૂત આ લોકમાં નિર્વાહ કરી આપે એવું દ્રવ્યાદિ = પૈસા વગેરેનું ખ માંગ્યું છે.
=
‘ભવ નિર્વેદ’ = સુખમય સંસારનો વિરાગ અને તે માટે ‘‘માર્ગાનુસારિતા'' = મોક્ષમાર્ગનું અનુસરા, મોક્ષમાર્ગની આરાધના રૂપ ધર્માનુષ્ઠાન કરવામાં વિઘ્ન ન થાય અને સુખપૂર્વક ધર્મ થઈ શકે એ માટે જરૂરી નિર્વાહકર સામગ્રી (પછી એ જે હોય તે)ની માગણી ઈષ્ટસિદ્ધિમાં અંતર્ગત છે. એ માનવામાં જરાય વાંધો નથી. પણ જ્યાં સુધી ‘“મોક્ષસાધક મેં નિર્વિઘ્નપણે સાધવા આવશ્યક એવી સામગ્રી’' – આવી સ્પષ્ટતા કર્યા સિવાય માત્ર ‘અર્થ-કામ માંગી શકાય'' કે ‘અર્થ-કામ માટે પણ ધર્મ કરાય' વગેરે નિપણ કઈ રીતે કરી શકાય ?
|
એમને આપેલા દ્રષ્ટાંત વાક્યના એક ભાગને ઈચ્છા ૩ આશય રૂપે લઈને વાકયમાં એક ક્રિયા રાખવામાં આવે તો દ્રષ્ટાંતના બ ને પ્રશ્નોનો એક જ જવાબ આવ્યા વગર ન રહે. પ્રભુનું નામ સ્મરણ ચા પીવાની ઈચ્છાથી કરાય ?'′
|
|