Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તત્ત્વનિર્ણયાભાસ
૩૫૧
(તત્વનિર્ણયાભાસ)
ના કરકમ / અવિચ્છિના ઉપકારી પરમ
પૂ. પં. શ્રી યોગતિલક વિ. મ. પ્રસ્તાવના
અનંત ઉપકારી શ્રી તીર્થંકર પરમાત્માએ શાસનની ] શાસ્ત્રકારોએ સંસારના સુખને કયાંય ઉપાદેય કહ્યું નથી. પણ સ્થાપના કરી મહાન ઉપકાર કર્યો છે. જીવો સંસારના સુખના | હેય (છોડવા યોગ્ય) જ કહ્યું છે. જે વસ્તુ છોડવા યોગ્ય છે તેને રાગને કારણે અનંતકાળથી આ સંસારમાં ભટકી રહ્યા છે. અને | માટે શું કરવું? આ પ્રશ્ન જ અયોગ્ય છે મોક્ષ મેળવવા યોગ્ય દુઃખોથી રીબાય છે. તેથી સંસારના સુખનો રાગ નાશ પામે છે. માટે મોક્ષ માટે શું કરવું ? આ પ્રશ્ન જ યોગ્ય છે. મોક્ષ અને સંસારના બંધનોથી મુકત બને તો જ દુઃખોનો અંત આવે. | મેળવવા માટે ધર્મ કરવાનો છે. અને ધર્મ નિર્વિઘ્ન થાય તે માટે શાસ્ત્રોમાં કામરાગ, સ્નેહરાગ કરતાં પણ દ્રષ્ટિરાગને |જરૂરી સામગ્રી માટે શું કરવું તા
જરૂરી સામગ્રી માટે શું કરવું? તો આ પ્રશ્ન પણ યોગ્ય છે અને મહાભયંકર કહ્યો છે. મતનો અભિનિવેશ ખડો થાય છે ત્યારે
તે માટે ધર્મ જ કરાય અધર્મ નહિ એ વાત સ્પષ્ટ છે. કેવી-કેવી રીતે : જુઆત થાય છે ? કુતર્કો અને વિચિત્ર રીતે | આટલી સીધી વાત જો હૈયામાં બેસી જાય તો આપણી દ્રષ્ટાંત ઘટાવવાનો પ્રયત્ન થાય છે તે બધું તત્ત્વનિર્ણય પુસ્તક | સાધના અખંડ બન્યા વગર ન રહે. અને તે પૂર્વેનું ‘તત્ત્વાલકન સમીક્ષા' પુસ્તક વાંચતા જ
આપણે સૌ સંસારનો રાગ સર્વથા નષ્ટ કરી વહેલામાં સ્પષ્ટ થયું. તત્ત્વનો નિર્ણય કરવામાં પણ તત્ત્વ જોડે કેવા ચેડાં
| વહેલાં મુકિતગતિને પામીએ તે માટે જિનોકત ધર્મ આચરી|| કર્યા છે? તેમજ કુતર્કોનો આશરો લઈ દ્રષ્ટાંતને દ્રાન્તિક
| મનુષ્યજન્મને સફળ કરીએ એ જ એકની એક અને સદાની સાથે મેળ વગર સરખાવવાનો પ્રયત્ન કરી ભદ્રિક જીવોને
| શુભાભિલાષા. ગેરમાર્ગે દોરવા દો કેવો પ્રયત્ન કર્યો છે ? તે આ પુસ્તિકા
- વાંચવોથી ખ્યાલ માં આવી જશે.
અનંત ઉપકારી પરમ તારક પરમાત્માનું શાસન
અવિચ્છિન્નપણે ૨૧000 વર્ષ ચાલવાનું છે જેને પામીને અનેક અનુભવવાનનો અનુભવ કર્યા વિના કુતર્કોમાં
આત્માઓ આત્માનું કલ્યાણ સાધી પરમપદને પામ્યા છે, પામે રમવાથી આત્મરડતોષ પામનારાઓ કેટલું મોટું નુકશાન ઉભું] છે અને પામશે. સર્વ જીવોને સુખી કરવાની ભાવનાથી તીર્થંકર કરે છે !
નામકર્મ બાંધી તેના વિપાક સમયે અરિહંતો શાસનની સ્થાપના જેમ કોર, એક પંડિત ન્યાયશાસ્ત્રમાં નિપુણ બની | કરે છે. સંસારના સુખ (અર્થ-કામ)થી અલિપ્ત બની શાસનની તાર્કિકશિરોમણીની ડીગ્રી પ્રાપ્ત કરી એક નગરમાં પ્રવેશ કર્યો | આરાધના કરવાથી જ સાચા સુખની પ્રાપ્તિ થાય છે. તેથી છે. તેવામાં જ એ નગરનો હાથી ગાંડો થયો છે અને જે | શાસનની સ્થાપના પણ એ માટે જ કરવામાં આવી છે અને અડફેટમાં આવે અને યમના મુખમાં મોકલી દે છે. બરોબર એ | ઉપદેશ પણ તે માટેનો જ આપવામાં આવ્યો છે. આ જ વાતનું પંડિત જે રસ્તે ચાલતો હતો તે જ રસ્તે યમ જેવો આ હાથી સમર્થન થાય તેવું જ લખાણ ગણિ અભયશેખર વિ. લિખિત સામેથી આવી રહ્યો છે. ઉપર બેઠેલો મહાવત બૂમરાણ મચાવે ! તત્ત્વનિર્ણય પુસ્તકના પેજ નં. ૧ ના પ્રશ્ન નં. ૧ ના જવાબમાં છે, “બધાં દૂર ખસી જાઓ નહિ તો આ હાથી મારી નાખશે' | કર્યું છે. લોકોએ દોડાદો કરી મૂકી તે વખતે આ તાર્કિકશિરોમણી
“પ્રભુએ તીર્થસ્થાપના જીવોને મોલમાં પહોંચાડવા માટે પોતાનો તર્ક લાવે છે કે “હાથી અડેલાને મારે છે કે અડયા
જ કરી છે. ને એ માટે જ ઉપદેશ આપ્યો છે એમાં કોઈ શંકાને વગરનાને મારે છે? જો અડેલાને મારે છે તો સૌથી પહેલા
સ્થાન જ નથી આમે ય જીવો અનાદિકાળથી અર્થ - કામ માટે તો મહાવતને જ મારી નાખે અને જો અડયા વગરનાને મારે છે
વગર ઉપદેશે પણ ઉદ્યમ કરતા જ આવ્યા છે એ માટે કોઈ તો ગમે ત્યાં ભાગી જવા છતાં પણ મારવાનો જ છે.' એમ તર્ક
ઉપદેશની જરૂર છે જ નહિ. તેથી પ્રભુએ ઘર્મનો ઉપદેશ મોક્ષ કરતો એ માર્ગમાં જ રહ્યો અને હાથીએ આવીને તેને મારી
માટે આપ્યો છે.” નાખ્યો.
અર્થ - કામ માટે ઉપદેશની જરૂર છે જ નહિ એમ તેમ કહેવાતા તાર્કિકશિરોમણી પોતાનો તર્ક લડાવે છે. |
| નિશ્ચત કર્યા પછી “અર્થ કામ માટે ઘર્મ કરવો” એવો ઉપદેશ “સંસારના સુખ માટે ધર્મ કરવો કે અઘર્મ કરવો'' પણ ખબર
કઈ રીતે આપી શકાય ? ન જ આપી શકાય અને છતાં નથી કે હાથીની જેમ સંસારના સુખનો રાગ સંસારમાં
તેવો ઉપદેશ આપવામાં આવે તો ઉન્માર્ગ સર્જક બન્ય પરિભ્રમણ કરા ની દેશે. અનેક મરણ ઉભા કરશે. કારણકે |
વગર ન રહે.
જ્ઞ15 R Mનિ -૫
TIBI