Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મહાભારતના પ્રસંગો
મહાભારતના
|
|
આથી અશ્વત્થામાએ દુર્યોધનને સાંત્વન આપ્યુ કે− શું કર્ણના વધ માત્રથી તું સત્ત્વહીન થઈ ગયો છે ? હજી પણ ખુદ તાર માં એ જ તાકાત છે. અને હજી મદ્રરાજ શલ્ય જેવો ધુરંધર યોધ્ધો તારા પક્ષે છે તે એકલો જ પાંડવોને ઉચ્છેદી નાંખીને તને વિજયી બનાવશે.
પ્રસં
-શ્રી રાજુભાઈ પંડિત
પ્રકરણ:૬૯
* ઉડ ગયા પંછી પડ રહા માલા
હવે કર્ણના વધથી અત્યંત દુઃખી દુઃખી થઈ ગયેલો કુનિનો સંહા૨ થતાં જ હવે વિજયની તો નહિ પણ દુર્યોધન પલંગમાં ઊંધો પડીને કયાંય સુધી સૂનમૂન થઈ | જીવિતની પણ આશા દુર્યોધને છોડી દીધી. આથી અચાનક ગયો. હા કર્ણ ! અરે કર્ણ ! હવે મારૂ શું થશે ? એ રીતે | ઉઠેલી વંટોળની રજકણના સથવારે કોઈ જાએ નહિ તેમ કર્ણના શોકમાં ડૂબી ગયેલા દુર્યોધનને જોઈને આખુ કૌરવ | દુર્યોધન રણ છોડીને નાસી ગયો. કૃપાચાર્ય- કૃતવર્મા અને સૈન્ય પણ દુઃખી થયું. અશ્વત્થામાએ દુર્યોધનને ન જોતાં તેઓ તેને શોધવ નીકળ્યા અને પગલાના આધારે બાજુમાં રહેલા વ્યાસ સરોવરમાં છૂપાયેલા દુર્યોધનને શોધી કાઢયો.
૩૪૯
હવે ક્રેધાયમાન થતા મામા શકુનિએ સહદેવને પ્રચંડ બાણવર્ષાથી અવરોધી નાંખ્યો પણ સહદેવે શકુનિના | બાણોને ભાંગ નાંખ્યા અને દિવ્યસભામાં લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ ક૨વા ક્ષુરપ્ર વડે કુનિનો સંહાર કરી નાંખ્યો.
બીજી બાજુ પાંડવો દુર્યોધનને શોધવા નીકળ્યા ત્યા અહીં બેઠેલા અમને જોઈને પાંડવો દુર્યોધનને પકડી પાડ માટે કૃપાચાર્યદિ ત્રણેય ત્યાંથી બાજુમાં રહેલા વૃક્ષ પાછ સંતાઈ ગયા.
અશ્વત્થામાની વાતથી ઉત્સાહિત થઈને અઢારમાં | દિવસે મદ્રરાજ શલ્યને સેનાપતિ બનાવીને દુર્યોધનાદિએ પાંડવો દુર્યોધનને શોધતા શોધતા આવ્યા. અને યુદ્ધ શરૂ કર્યું મદ્રરાજે સંગ્રામમાં આવતા જ શત્રુ-સંહાર | વનેચરની વાણીથી સરોવ૨માં છૂપાયેલા દુર્યોધનને પકડ કરવા માંડયો ત્યારે નકુલે નોળીયાની જેમ જ શત્રુ રૂપી | પાડયો. પાંડવ પક્ષે બાકી રહેલી એક અક્ષૌહિણી સેન સર્પોને વધેરવા માંડયા. નકુલે શત્રુના વેરેલા વિનાશથી | સરોવર ફરતે ઉભી રહી. ક્રોધારૂણ બર્ન ને મદ્રરાજ શલ્ય પાંડવ સૈન્યને સંહારવા માંડયા.
યુધિષ્ઠિરે દુર્યોધનને કહ્યું તને આજ સુધી અમે સિં સમજતા હતા પણ તું તો શિયાળ જેવો બીકણ નીકળ્યો આ સમયે શ્રીકૃષ્ણ વાસુદેવે યુધિષ્ઠિરને રાણી | અમારા કુળને તે સંગ્રામ છોડીને સંતાઈ જઈને કલંકિત કર્યું સુદેષ્ણા પાસે લીધેલી મદ્રરાજની પ્રાણવધની પ્રતિજ્ઞા યાદ | છે. તને ધિક્કાર છે. સર્વે સંબંધિ – બંધુઓને રણમાં મરાવ કરાવતા કહ્યું – ‘વિનાશ પામતા સૈન્યને તારી પ્રતિજ્ઞાના | નાંખીને તારો જીવ બચાવવા પાણીમાં ડૂબી ગયો છે, પણ કારણે અર્જુન બચાવી શકતો નથી હવે જલ્દી કર શલ્યને | યાદ રાખજે પાણી પણ તને બચાવી નહિ શકે. અર્જુનઅગ્નિ અસ્ત્ર એક મુહૂર્તમાં જ સરોવરને શોષી નાંખશે તારી જાતને પણ ઓળખ્યા વગર તે ત્યારે માત્ર પાંચ ગામ આપવાની વાસુદેવની માંગણીને શા માટે અવગણેલી ? ૨ માટે અટકાવતા વિડલોની અવજ્ઞા કરનારા તારૂ હવે મૃત્યુ બહુ છેટું નથી. તું એકલો અમારા બધા સાથે યુદ્ધ કરી ન
હણી નાંખ.’
વાસુદે ની વાતથી યુધિષ્ઠિરે મધ્યાહ્ન સુધીમાં મદ્રરાજનો વધ કરી નાંખવાની પ્રતિજ્ઞા કરી. બન્ને વચ્ચે | ભીષણયુદ્ધ શરૂ થયું. બન્ને એકબીજાને પરાસ્ત કરતા | હતા. મદ્રરાજે યુધિષ્ઠિરને સાવ નિષ્ફળ કરી મૂકયો ત્યારે |
ક્રોધથી યુધિષ્ઠિરે અમોધ શકિત દ્વારા હણી નાખ્યા. આથી | શકે તો અમારામાંથી ગમે તે એકની સાથે યુદ્ધ કર. એકને કૌરવ પક્ષમાં મધ્યાહ્ને હાહાકાર મચી ગયો. ભીમે પણ ઘણા વીરોને હણી નાખ્યાં.
પરાજય પમાડીશ તો અમે બધા પરાજીત ગણાઈશું. રાજ્ય કરજે.’
યુધિષ્ઠિરની વાણીથી - ભીમ સાથે ગદાયુદ્ધ નક્કી કરીને દુર્યોધન બહાર આવ્યો.
બન્ને વચ્ચે થનારા ગદાયુદ્ધને જોવા ખુદ બલરા પણ ત્યાં આવ્યા. ગદાયુદ્ધ શરૂ થયું. ગદાઓ ગદા સા