Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
શ્રધ્ધાનું સંશોધન : સમ્યગ્દર્શનને શતશત પ્રાગામ
શિક ! એકમાત્ર શ્રી જૈન દર્શન અડીખમ ઉભુ છે. | છે. જેને પીંખવાની જેને પૂજવાની કે જેને પામવાની મન: - તે આ વિસંવાદ અને વિસંગતતાઓના વાયરા સામે ઉર ધરીને તેના | કામના અને મહાસાધના આત્માની અધમાધમ ગીધવૃતિનું | એકાદ ડાંગ કે અવયવમાં પણ પારસ્પરીક વિરોધ નથી જડી, નગ્નતાંડવ ગણાય. જ્યારે અવિસંવાદ પૂર્ણ અને યુકિત યુક્ત િશકતો. તત્ત્વ વ્યવસ્થાના પરિપકવ પ્રબન્ધની બાબતમાં તત્ત્વોના સજાગ-સચેત શરીરની સાધના - સેવા શરણાગતિ મન મિ શ્રીમછંનેન્દ્ર શાસન બે જોડ છે.
સ્વીકૃતિ, આત્માનો અજર - અમર પ્રણય બને છે. આત્માની અલબત્ત શ્રી જેને મત સીવાય પણ અનેક | તે સાચી સ્નેહ પ્રકૃતિ છે. કહી દર્શનવિદોએ તત્ત્વ વ્યવસ્થાપનના પ્રાસાદ તો ચગ્યા છે. પરન્તુ | કઈ છે મનસૂફી ? જરા આત્માની ભીતરને ઢંઢોવાને | તે પ્રાસા'ડો પોતાની જ વિસંગતિઓના ભાર તળે કાટમાળ થઇ જાગી લઇએ. તેને અધમગીધવૃત્તિ વહાલી છે? કે ઉત્તમ મહ જતા કા પીપળનો સમય નથી લેતા. જ્યારે ત્રિવિધ પરીક્ષાની | પ્રકૃતિ ? આશા રાખીએ કે મૃતક નહિ, મૂર્તિ પ્રકૃતિ પર તે પ્રમેય એરણે એ મને બિરાજમાન કરવામાં આવે.
| કરશે, અને પછી દોટ મૂકીએ, શ્રી સર્વજ્ઞ વાકયના વિભીની રસાંખ્ય-બૌધ્ધ-કણાદ-કાંપીલ્ય-વેદાન્ત-શૈવ જેવા | શરણાગતિ તરફ. દર્શનો- તત્વ પરીક્ષાના મેદાન પર પરાભૂત બને છે. જ્યારે એક જે યાદવાદ મન,ત્રિવિધ પરીક્ષાના પાણીપતમાં તેના પરાક્રમનું એવું પ્રદર્શન થયું છે, જે વિશ્વ સમસ્ત મૂક સાક્ષી ભરીને
શ્રી જિનશાસનામૃત છે પણ તેને પ્રમાણિત' જાહેર કરી દે.
શ્રી જૈનશાસન પ્રમાણ પ્રતિબધ્ધશાસન છે. તે પ્રશની 6 ન દર્શન એકમાત્ર, પ્રમાણપ્રાપ્ત દર્શન છે. કારણ કે પ્રેરણાને નકારી કાઢે છે અને પ્રમાણની પ્રેરણાને ઝીતા તેના એકે ય પેરેગ્રાફમાંથી વિસંવાદની બૂ આવી શકતી નથી. '
જ વચનોનું પ્રકાશન કરે છે. ર માથી જ તો કલિકાલ સર્વજ્ઞભગવાન અખ્તરના અફાટ
શ્રી જૈનશાસન એક મહામન્દિર છે. મહામન્દિરતે પર ઘુઘડ ટ વેરતી સંવેદનાઓને ‘અયોગ વ્યવચ્છેદિકા' સંગેમરમરનુ સ્થાપત્ય સત્યોના સ્થંભોને આભારી બન્યુ નામક સા સર્જિત ધાત્રિન્શિકામાં શબ્દ દેહ આપ્યો છે.
છે. સત્યોની સુદઢ આધારશિલા નષ્ટ બની જતાં તે अपक्षपातेन परीक्षमाणाः द्वयं द्वयस्याऽप्रतीमं प्रतीमः ;
મહાસ્થાપત્ય અચૂક ધરાશાયી બની જાય છે. સીય यथास्थितार्थ प्रथनं तवैत - दस्थान निर्बन्ध रसं परेषाम् ... ॥
સત્યોના આધાર સ્થંભ, શ્રી જૈન શાસન કપ - યોગવ્યવર્જીવિકા |
મહાકાયમન્દિરનું સંગઠન કરવાની શક્તિ અન્ય કોઇ માં ‘ પક્ષપાત નામના પતિને પીરમાં પોઢાડી દઇને જ્યારે
નથી જ સંભવી શકતી. આ પરીક્ષાના પ્રવાસ પ્રારંભીએ છીએ.. જૈન દર્શન અને
શ્રી જિનશાસનનો આરાધક ભોગ નહિ, ત્યાગનો પામી કિ અન્યદર્શનોનો... ત્યારે બન્ને પક્ષ તરફથી એક સમાન અનુભૂતિનો
હોવો ઘટે, પ્રભાવ નહિ પ્રમાણનો પૂજારી હોવો ઘટે. અહેસાસ થાય છે અને તે અપ્રતીમતાનો - અજોડતાનો અલબત્ત!
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.નું જૈન દર્શનની યથાર્થતા અપ્રતીમ બની છે તો ઇતર સર્વ મતોની
જામનગરમાં ચાતુર્માસ નિરર્થકત અપ્રતીમ બની છે.”
- પૂ.શ્રી જામનગર શેઠછગનલાલ ખીમજી ગુઢકા,શ્રીમતી કાંતાબેન સમ્યગ્દર્શનનો સૂર્ય મિથ્યાત્વના ઘનઘોરમાંથી પ્રગટ|
છગનલાલ ગુઢકા, શ્રીમતી દેવકુવરબેન મોતીચંદ ગુઢકાના જીવિત થઇ ને રહે, જો કલિકાલ સર્વજ્ઞ ભગવાન શ્રી હેમચન્દ્રાચાર્યનો મહોત્સવ પ્રસંગે ચૈત્ર વદ ૧૧ રવિવાર તા. ૩૦-૪-૨૦૦૮ નાં ઓસવાળા આ ઉપર્યુક્ત ઘોષ આપણા અન્તરનો અવાજ બની રહે. કોલોની સામૈયા સાથે પધાર્યા. પ્રવચન વખતે જામનગરનાં સંધોના હિ એ વિસંવાદ એ તત્ત્વોનો સજાગ-સચેત આત્મા છે. જ્યારે
ચાતુર્માસ માટે વિનંતી કરતા જામનગરની " બોલાય હતી. પૂ.શ્રી પર્યુસાણા છે તે વિસંવાદ અને વિસંગતિ એ તત્ત્વોનું અવસાન છે. યુક્તિયુક્તતાથી |
સુધી ઓસવાળ કોલોનીમાં અને પર્યુંસાણ પછી દિગ્વિજય પ્લોટ પધારશે ભ્રષ્ટ બનેડાતત્ત્વદેહો નિપ્રાણ - નિશ્રેષ્ટ - નિશ્ચત કલેવર ગણાય
પત્રવ્યવહાર : C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫-દિગ્વિજય પ્લોટ, જામનગર
હ