Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
| ૩૪૬
" શ્રી જૈન શાસન (અઠવાડિક) ૦ વર્ષ ૧૨ અંક ૪૧/૪૨ તા. ૨૦ -૨૦૦૦ ગુજરાતના રાજ્યપાલશ્રી તો બિચારા | અરિહંત અને એ (અરિહંત) આર્ય સંસ્કૃતિન, રક્ષક હતા | જૈનશાસનની મર્યાદાના અણજાન છે પણ શ્રેણીકભાઈ | પણ ધર્મતીર્થના રક્ષક ન હતા. તમા ઉત્તમભાઈ તો જાણકારીવાળા છે એમણે અરિહંત
જૈનશાસનમાં અરિહંત ભગવંતો ધર્મ તીર્થના પરમાત્માની આશાતના થાય એવા એવોર્ડ કેમ લીધા.
| સ્થાપક-રક્ષક તરીકે હતા એમ કહેવાય છે પરંતુ 1 જિન = સામાન્ય કેવલી ભગવત્તો વગેરે એઓમાં | આર્યસંસ્કૃતિના રક્ષક તરીકે કયારેય પણ કહેવાયા નથી. Uજા એટલે શ્રેષ્ઠ તો અરિહંત ભગવંતોજ હોય છે. મહાવીર જન્મકલ્યાણક ને બદલે મહા વીર જયંતી | જિનરાજ રત્ન એવોર્ડ (પદવી) શ્રેણીકભાઈ
બોલવામાં ભગવાન મહાવીર પરમાત્માની આશાતના | કસ્તુરભાઈને અપાયો જિનરાજ - અરિહંતો તેમાં “રત્ન'
થાય છે તેમ જિનરાજતીર્થકર ભગવાન આર્ય સંસ્કૃતિ રક્ષક એટલે શ્રેણીકભાઈ અરિહંતો કરતા ચઢિયાતા થયા.
છે એમ બોલવામાં પણ તીર્થકર ભગવાનની આશાતના
થાય જ છે ઉત્તમભાઈને ““આર્યસંસ્કૃતિ રક્ષક જિનરાજ'' 1 ઉત્તમભાઈને ““આર્ય સંસ્કૃતિ રક્ષક જિનરાજ'
એ પ્રમાણેનો એવોર્ડ આપવા દ્વારા તીર્થંકર ભગવાનની વોર્ડ આપવાથી ઉત્તમભાઈ જિનરાજ – અરિહંત બની
| આશાતના જ થઈ છે અનંતા તીર્થકરોની આશાતના થઈ | ગયા.
છે. ઉત્તમભાઈએ એ એવોર્ડ સ્વીકારવા દ્વારા પણ | જેમ આચાર્ય પદવી આપવાથી આચાર્ય કહેવાય | તીર્થકરોની આશાતનાનું પાપજ કર્યુ છે ધર્મતીની સ્થાપના તેમ જિનરાજની પદવી આપવાથી એ જિનરાજ - | અને રક્ષા કરવાની ઉચ્ચકક્ષામાં રહેલ જિનરાજ અરિહંત કહેવાય.
(તીર્થકરો)ને આર્યસંસ્કૃતિની એકદમ નીમ્નકકામાં ઉતારી 1 શ્રેણીકભાઈ તથા ઉત્તમભાઈએ “જિનરાજ
દીધા એથી જિનરાજ (તીર્થકરો) ની મહા આ શાતના કરી ચન” એવોર્ડ અને ““જિનરાજ' એવોર્ડ અસ્વીકૃત
કહેવાય. કવો જોઈતો હતો એવોર્ડની લાલચમાં તણાઈને એ ભગવાન મહાવીરના જન્મકલ્યાણકની ઉજવણીમાં ૨વોર્ડ લીધા એથી તારક દેવાધિદેવ તીર્થંકર ભગવંતની ભજન સંધ્યા વગેરેનું આયોજન કરવું એ સુધારક ગણાતા ભયંકર આશાતના થઈ છે.
માણસોનું એક નર્યું નાટક છે એમને કલ્યાણકી આરાધના I આર્ય સંસ્કૃતિની રક્ષા માટે ઉત્તમભાઈ જે મુ. રા.
કરવાનું તેમજ એ નિમિત્તે અરિહંત પરમાત્માની પૂજા ભકિત હિતસ્ત્રી વિ. મ. પાસે માર્ગદર્શન મેળવે છે એઓએ
મહોત્સવ વરઘોડા, તપ-જપ વગેરે કરવાનું સૂઝતુ નથી. તીવાડી આદિ કર્માદાનના કામો કરવા દ્વારા
પરંતુ ભવાઈ જેવા તારક તીર્થકર ભગવાનન, આશાતના
કરનારા નાટકો કરવા સૂઝે છે અને આવા "ાટકોમાં શેઠ ચાર્ય સંસ્કૃતિની રક્ષા કરવાના બાને ધર્મ સંસ્કૃતિનો
આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ગણાતા | વિનાશ કરનાર ઉત્તમભાઈને “જિનરાજ” એવોર્ડ લેતા
શ્રેણિકભાઈ તથા આર્યસંસ્કૃતિના રક્ષક ગણાત, ઉત્તમભાઈ ચટકાવવા જોઈતા હતા. અને લીધા પછી પણ આ
જેમાં કેમ ઉપસ્થિત રહેતા હશે ? શું એમને બધે માનપાન બરોબર નથી કર્યું, તારક તીર્થકર ભગવંતની
મેળવવાની લાલસા એમને તીર્થંકર ભગવાનની આશાતના રાશાતનાનું પાપ કર્યું છે એમ જણાવવાની પોતાની
કરાવનારા આવા નાટકોમાં દોરી જતી હશે કે શુ? રજ અદા કરવી જોઈતી હતી કેમ ન કરી?
સહુ આવી તીર્થંકર પરમાત્માની આશાતનાના | ઉત્તમભાઈને “આર્ય સંસ્કૃતિ રક્ષક જિનરાજ”
પાપથી બચો એવી એકની એક શુભકામનાવોર્ડ આપવા દ્વારા એ ફલિત થયું - જિનરાજ એટલે
-
-
-
-
-
-
-
-
-
-
-
-
- -
I
-
કાકા
ના પ્રસંગ પરાગ મયંકર તોફાનમાં સપડાએલા એક વહાણમાંનાં કેટલાંક માણસો દરિયામાં ફેંકાઈ પડેલાં જોઈને વહાણ પરના એક હબસી ગુલામ ihત્કાલ દરિયામાં કૂદી પડી જીવસટોસટની એવી તો ઝહેમતે પાંચ જણને બચાવ્યા કે કપ્તાને આફરીન પોકારી તેને છડી વાર કૂદતો. [અટકાવી કહ્યું, “બસ બસ; તારા પ્રરાક્રમથી તને હું મુકિત બઉં છું.” “પણ હજી એક છડૂઠો ત્યાં ગળચવાં ખાય છે તેને બચાવવાની
પહેલી જરૂર છે. પહેલો એનો જીવ, પછી મારી મુકિત.' અને એટલું કહીને એ હબસી ફરી પેલાને બચાવવા દરિયામાં કૂદી પડયો.. |-- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 5