Book Title: Jain Shasan 1999 2000 Book 12 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 396
________________ - સગુની સાચી શીખ પૂ. મુ.પ્રશાન્ત દર્શન વિજયજી મ. (અનાદિથી અજ્ઞાનના અંધકારમાં અથડાતા - અકળાતા દ્ધયથી એકદમ સરલ હતા. જેમની વાણીમાં / મીઠાશ - આત્મને સમ્યજ્ઞાનનો પ્રકાશ આપી સન્માર્ગે ચઢાવી. સ્થિત | મધુરતા હતી જે હજી પણ કર્ણપટમાં ગુંજ્યા કરે છે. જીવ માત્ર કરી સર્વ ગતિના માર્ગે પ્રયાણ કરાવે તેનું નામ સદ્દગુરૂ છે. | પર જે કરૂણતા હતી જેનો અનુભવ અનેક ભવ્યાત્માઓએ ગુરૂ શબ્દ ભારે અર્થમાં પણ વપરાય છે તો આત્મામાં જેમ | કર્યો છે. સ્વાધ્યાયમાં અપ્રમત હતા અને સંયમની જે સુવાસ જેમ કરતા પેદા થાય તેમ તેમ તેની જોખમદારી અને | ફેલાવી જે આજે ય તેવી જ સુવાસિત છે. અને વ્યાધિમાં જે જવાબદારી વધે છે. ગુરૂ-ભારે વસ્તુનું જો સાવચેતીથી જતન | સમાધિ - સમતા રાખી તે અપૂર્વ હતી. ન કરાય તો પતનનો ભય વધારે છે. તે પડે તો માત્ર પોતાને આકાશમાં તારાઓનો ઉદય અને અસ્ત થાય છે પણ નહિણ અનેકને પોતાના ભાર નીચે દબાવી દે. સદ્દગુરૂનું એ તેનું મહત્ત્વ નથી પરંતુ મહત્ત્વ અમાવાસ્યાની કાજલ સમાન જ વ્યિ છે કે પોતાની પાસે આવતા આત્માઓના શ્યામ રાત્રિમાં જે તેજ રેખા ફેલાવે તેનું છે. જન્મ અને મૃત્યુ આત્મહિતની ચિંતા કરવી. આવા સદ્દગુરૂની ગુણ અનાદિથી ચાલુ છે પણ જન્મ - મરણથી રહિત થવાનો ગૌરગાથાઓ આગળ હજારો સૂર્ય અને ચન્દ્રનો પ્રકાશ પણ પુરૂષાર્થ કરવો તેમાં જ જીવનની મહત્તા છે જે જ વનને સફળ ફિક્કો લાગે. ગુરૂ વિના જીવન પ્રાંગણમાં સદૈવની બનાવે છે. જન્મ કયાં લેવો તે કર્મને આધીન છે પરંતુ જન્મ અમા માસ્યાનો અંધકાર છે. મળ્યા પછી જીવન કેવું બનાવવું તે જીવની સમ જને આધીન દુનિયામાં પણ લોકો કહે છે કે- “ગુરૂ બ્રહ્મા છે, ગુરુનું છે. આવી સાચી સમજ આપવાનું કામ સગુફઓ કરે છે. વિષ છે અને ગુરૂ મહેશ્વર છે. જગતે બ્રહ્મ, વિષ્ણુ અને | જન્મરહિત થવાનો જે માર્ગ બતાવ્યો તે જ તેમને . સાચી હિત મહેને દેવ માન્યા છે અને માને છે કે બ્રહ્મા એ જીવોની | શિક્ષા છે. ઉત્પત કરે છે, વિષ્ણુ અ રક્ષણ કરે છે. અને મહેશ અવિનાશ | શરીરનો ખોરાક અન્ન છે તેમ આત્માનો ખોરાક કરે છે. જ્યારે સદૂગુરૂએ આ ત્રણે કામ કરે છે. સ્વાધ્યાય છે. સ્વાધ્યાય સમાન કોઈ તપ નથી અને તપ તે ભવ્યત્માઓના જીવનમાં સુવિચાર - ભાવનાઓનું સર્જન આત્મવિશુદ્ધિનું મુખ્ય કારણ છે. સંયમ જીવન શરીરની પુષ્ટિ કરે છે, દુર્ગતિથી રક્ષાનો માર્ગ બતાવે છે અને વિષય માટે નથી પણ આત્માની પુષ્ટિ માટે છે. આવા સંયમની વિક ની વાસનાનો વિનાશ કરે છે. સરૂ સંપત્તિ નહિ પણ સફલતા સદૂગુરૂના ચરણમાં સાચા ભાવે સમર્પણભાવ સન્મતિ આપે છે. જગત અને જીવનું વાસ્તવિક સાચું સ્વરૂપ કરવાથી થાય છે. તારક ગુરૂદેવ પ્રતિ હૈયાની સાચી શ્રદ્ધા - સમાવી આત્માને જડના સંયોગથી છૂટવાનો સરળ રસ્તો ભકિત અને શરણાગત ભાવ આવે તો આત્માનું કલ્યાણ બતાવે છે. આવા સદ્ગુરૂના ચરણ શરણમાં શ્રદ્ધા અને સુનિશ્ચિત છે. અને ગુરૂદેવને પોતાના હૃયમાં વસાવે તેનાં ભકિતથી સમર્પિત થાય તેનું કલ્યાણ સુનિશ્ચિત બને અને તે | માટે આ સંસાર કાંઈજ બગાડવા સમર્થ બનતો નથી. આ સકલ કર્મોનો ક્ષય કરી નિરૂપાધિ એવી મુકિતને પામે. | આવા સદ્દગુરૂ એટલે સન્માર્ગ સંદર્શક, સુવિહિત I આવા જ એક સગુરૂ વર્તમાનમાં થઈ ગયા. જેમનો | શિરોમણિ પુજ્યપાદ પરમગુરૂદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર જોર્યજડવો મુશ્કેલ છે. જેઓ આકૃતિએ સરલ હતા, પ્રકૃતિએ | સરીશ્વરજી મહારાજા ! જેઓના ચરણ કમલમાં અનાશ સર) હતા, પ્રવૃત્તિએ સરલ હતા, વૃતિઓથી સરલ હતા અને છે વન્દનાદિ કરું વિરમું છું. અદત્તાદાનનો દોષ પાણી, પાણીના જીવોના (અપ કાયના) જીવોની સંપત્તિ છે. અજ્ઞાની જીવ તેની પાસેથી જબરદસ્તીથી છીનવી લે છે. સચિત પાણીનો ઉપયોગ કરનારને અદત્તાદાનનો દોષ લાગે છે. - અમી આર. શાહ - આઠ જણા અભવી (૧) સંગમદેવ (૨) કાળકસાય (૩) કપીલા દાસી (૪) અંગારમર્દિક આચાર્ય (૫) રોહગુપ્ત (ડ) પાલક મુનિ (C) પાલક રાજપુત્ર (કૃષ્ણ સુત) (૮) વિનયરત્ન મુનિ ઉદાયી રાજાને મારનાર.

Loading...

Page Navigation
1 ... 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510